________________
તેઓને અપાન દેશ અર્થાત્ ગુદા ભાગ પરિષેત્સર્ગના લેપ વિનાને હોય છે. તથા પૃષ્ઠભાગ તથા ઉદર અને પૃષ્ઠની વચ્ચેનો ભાગ તથા જાંધ આ બધા સુંદર, પરિણત, અને સુંદર, સંસ્થાન વાળા હોય છે. “વિવાહિય ઉન્નચલુછી’ તેમના પિટને ભાગ એટલે પાતળે હોય છે કે તે મૂઠીમાં આવી જાય છે. તેઓને નિઃશ્વાસ સામાન્ય કમલ, નીલકમલ, તથા ગન્ધ દ્રવ્યની સમાન સુગન્ધિત હોવાથી તેઓનું મુખ સુરભિગંધવાળું હોય છે. “શ ધનુષ સિવા’ ૮૦૦ આસો ધનુષ જેટલા ઉંચા હોય છે. “સેસિં મજુરા રસ િિવડ્રિના .” હે શ્રમણ આયુષ્યમન તે મનુષ્યની પાંસળીના હાડકાં (૬૪) ચોસઠ હોય છે. “તે મજુરા પારિમા , પતિ વિદ્ગીતા, પતિ उवसंता, पगति पयणु कोहमाण माया लोभा, मिउमदवस पन्ना, अल्लीणा भद्दगा, વિળતા, વેદકા એ મનુ રવભાવથી ભદ્ર પરિણામવાળા હોય છે. સ્વભાવ થી જ વિનયશીલ હોય છે. સ્વભાવથીજ અ૯પ કષાયવાળા, અ૯૫ ક્રોધ, માન, માયા, અને લેભ વાળા હોય છે. તેઓ સ્વભાવથીજ મૃદુ માર્દવ સંપન્ન હોય છે. એ જ પ્રમાણે સ્વભાવથી ભદ્રક અને વિનીત ભાવથી યુકત થયેલા તેઓ અલ્પ ઈચ્છાવાળા હોય છે. અવં િરિ સંજિયા? એજ કારણે કઈ વસ્તુને સંગ્રહ કરવાવાળા નથી. અને “જયંકા તેઓ ક્રૂર પરિણામવાળા હતા નથી. “વિકિમંતર પરિવાળા” વૃક્ષની શાખાઓની મધ્યમાં રહે છે “નરદિકર # lifમળો ય તે મનુચના પછાત્તા સમારો' તથા એ મનુષ્ય પોતાની ઈચ્છા પ્રમાણે સ્વતંત્રતા પૂર્વક વિચરણ કરે છે. આ રીતે હે શ્રમણ આયુષ્યન આ એકરૂક દ્વીપમાં નિવાસ કરવાવાળા મનુષ્યોના પરિચયના સંબંધમાં આ પ્રમાણે મેં કહ્યું છે. “તેસિં મતે ! વરિજસ્ટિસ મહાર સમુcqન છે ભગવન આ મનુષ્યને એકવાર આહાર કર્યા પછી ફરી આહાર કરવાની ઈચ્છા કેટલે કાળ વીત્યા પછી થાય છે ? “નોરમા ! વરસ્થમત્ત બાણાપટ્ટે સમુcum
ગૌતમ! એ એકરૂક દ્વીપના મનુષ્યને ચતુર્થ ભકત અર્થાત્ એક દિવસ છેડીને બીજે દિવસે આહાર કરવાની ઈચ્છા થાય છે. કેમકે સુધા વેદનીય કર્મને ઉદય તેમને એક દિવસ છેડીને બીજે દિવસે જ થાય છે. તેથી અભકતાર્થતામાં તેઓને તોજન્ય કર્મોની નિર્જરા થતી નથી. કેમકે તેઓને ઈરછા પૂર્વક ભજનનો ત્યાગ થઈ શકતો નથી. સૂ ૩ળા
જીવાભિગમસૂત્ર
૧૮૧