________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
(૨) સ્થાપના ઉદ્દેશ - સ્થાપનાનું સામાન્યથી કથન-ઉચ્ચારણ કરવું તે સ્થાપનોદેશ અથવા તે ઉદ્દેશની અક્ષ-અક્ષરાદિમાં સ્થાપના કરવી તે સ્થાપનાનો ઉદ્દેશ.
(૩) દ્રવ્યોદ્દેશ :- દ્રવ્યાદિનો ઉદ્દેશ દ્રવ્યોદ્દેશ વ્યુત્પત્તિ :- દ્રવ્ય એમ સામાન્યથી કહેવાય તે દ્રવ્યોદ્દેશ. દ્રવ્ય ર તદુદ્દેશે – કર્મધારયસમાસ, આ પક્ષમાં દ્રવ્યને જ ઉદેશ શબ્દ કહેવો. અથવા હેતુ ભૂત તે દ્રવ્યથી જે કહેવાય તે દ્રવ્યોદ્દેશ. જેમકે દ્રવ્યપતિ, દ્રવ્યાત્ ઉદ્દેશ – દ્રવ્યોદ્દેશ જેમકે “દ્રવ્યવાનું” વગેરે કહેવાય છે તે તસ્મિન્ દ્રવ્ય સતિ સદેશ દ્રવ્યોદ્દેશઃ જેમકે સદ્રવ્ય વગેરે, સિંહાસને રીના ડૂતે શોતિઃ વને મયૂર: ઈત્યાદિ કહેવાય તે પણ દ્રવ્યોદેશ.
(૪) ક્ષેત્રોદ્દેશ - દ્રવ્યની જેમ સર્વ ક્ષેત્રોદેશ સમજવો ક્ષેત્ર, ક્ષેત્રી, ક્ષેત્રપતિ, ક્ષેત્રે નાd ક્ષેત્રનમ્ વગેરે
(૫) કાલોદ્દેશ - કાળ જ ઉદિશ્યમાન હોવાથી ઉદ્દેશ કાલોદ્દેશ, તેનોદ્દેશ: Jથા તાતીત વસ્તુ સાઉદેશ યથા શાનોપેત વાનપ્રાસંમિતિ, તસ્મિન ઝાન્ને નાત જાતનાત વાતોદ્દેશ: અર્થાત્ કાળ, કાળાતીત વસ્તુ – કાળોપેત વસ્તુ અને તે કાળે થયેલ વસ્તુ વગેરે કહેવું તે કાળોદ્દેશ કહેવાય છે.
(૬) સમીણોદેશ - સંક્ષેપથી વિસ્તારવાળાનું સંકોચન કરવું તે સમાસ. તે અહીં અંગશ્રુતસ્કંધ-અધ્યયનનો વિવક્ષિત છે. આ અંગાદિ સમાસનું ઉદ્દેશન અભિધાન સમાસોદ્દેશ. જેમકે અંગ, અંગી, મંગેતા એમ શ્રુતસ્કંધ, શ્રુતસ્કંધથી-શ્રુતસ્કંધીનો અધ્યેતા, શ્રુતસ્કંધ, શ્રુતસ્કંધના અર્થનો જાણકાર અધ્યયનાત્મક સમાસ-અધ્યયન-અધ્યયન-અધ્યયન ભણનાર અને અધ્યયનનો અર્થ જાણનાર. વગેરે કહેવું તે સમાસોદ્દેશ કહેવાય છે.
(૭) ઉદ્દેશોદ્દેશ:- ઉદ્દેશ, ઉદેશી-ઉદેશ જાણનાર – ઉદ્દેશના અર્થને જાણનાર વગેરે કહેવું તે ઉદ્દેશોદેશ કહેવાય.
(૮) ભાવોદ્દેશ - દાયિકાદિ ભાવ - તે ભાવથી ભાવી તથા તે ભાવોને વિશે જે કહેવાય તે ભાવોદ્દેશ છે.
(૨) નિર્દેશ દ્વાર :
(૧) નામ-જિનદત્તાદિ કહેવું તે. (૨) સ્થાપના-વિશિષ્ટવસ્તુનો નિક્ષેપ કરવો તે, (૩) દ્રવ્ય-ગાય, દંડી, રથ, તેન-ગોમાનું, દંડી, રથી વગેરે કહેવું તે સચિત્તાદિ ત્રણ પ્રકારે દ્રવ્યનિર્દેશ જાણવો. (૪) ક્ષેત્ર-ભરત, મગધ, તસ્મિન્, ભારત, માગધ, ૫) કાળ-શરદ, શારદ, સંવત્સર, સાંવત્સરિક, (૬) સમાસ-અંગાદિ ત્રણેનું વિશેષાભિધાન-આચાર, આચારવાનું, આચારઘર એ આચાર સમાસ નિર્દેશ, શ્રુતસ્કંધ-આવશ્યક, આવશ્યકી,