________________
ગુજરાતી પ્રશ્નોત્તર
તે શરીરનો એક દેશ હોવાથી વિલક્ષણ છે, અજીવ પણ ન કહી શકાય, સ્ફૂરણાદિથી તેમનાથી વિલક્ષણ હોવાથી, એ કારણે પારિશેષથી નો જીવ જ કહેવાય છે.
૧૬૯
શાસ્ત્રમાં પણ ધર્માસ્તિકાયાદિ દેશ વચનથી નો જીવ કહેલો જ છે. ધર્માસ્તિકાયાદિ દેશીનો અપૃથક્ થયેલો-એકત્વનો પ્રાપ્ત થયેલો દેશ શાસ્ત્રમાં અલગ વસ્તુ કહ્યો છે. એ રીતે શું છેદાયેલું-પોતાની અલગ કરેલું ગરોળીનું પૂંછ અલગ વસ્તુ ન થાય ? થાય જ, તે જીવથી છેદાયેલું હોવાથી અને સ્ફૂરણાદિથી અજીવથી ભિન્ન હોવાથી સામર્થ્યથી નો જીવ જ છે. ધર્માસ્તિકાયાદિ દશવિધ આદેશથી અમૂર્તજીવો સિદ્ધાંતમાં કહ્યા છે. અજીવની પ્રરૂપણા કરતા પરમમુનિઓ એ કહ્યું છે.- અનીવા યુવિા પળત્તા, તું નદા-રૂવિઅનીવા ય, અવિગનીવા ય । વિગનીવારવિજ્ઞા પળતા, તં નહીં-ધંધા, તેમા, પપ્તા, परमाणुपोग्गला । अरुविजीवा दसविहा पण्णता, तं जहा - धम्मत्थिकाए, धम्मत्थिकायस् देसे, धम्मत्थिकायस्स पएसे, एवमधम्मत्थिकाए वि, आगासत्थिकाए वि, अद्धासमए ॥ રીતે ધર્માસ્તિકાયાદિ દશપ્રકારના કહેવા દ્વારા તેનો દેશ પૃથગ્વસ્તુ કહેલો જ છે, નહિ તો દવિધ ન થાય અને જ્યારે ધર્માસ્તિકાય આદિનો દેશ તેમનાથી અલગ ન હોવા છતાં અલગ કહેવાય છે. ત્યારે ગરોળી પૂંછડી વગેરે છેદાયેલી હોવાથી જીવથી પૃથક્ થયેલી સુતરાં વસ્તુ છે. તે જીવ-અજીવથી વિલક્ષણ હોવાથી નોજીવ એમ કહેલું જ છે. જે કારણે જીવપ્રદેશ નોજીવ સમભિરૂઢનય પણ માને છે તે કારણથી એ નોજીવ શાસ્રમાં પણ છે ફક્ત હું જ નથી કહેતો. તથા ચ અનુયોગદાન-પ્રમાણદાર-નયપ્રમાળ સૂત્ર-૧૪૮ માં કહ્યું છે. “સમશિહો सहनयं भणइ जइ कम्मधारएण भणसि तो एवं भणाहि जीवे य से, पएसे य से, से परसे નોનીવે'' આ રીતે પ્રદેશ લક્ષણ જીવનો એકદેશ નોજીવ કહ્યો છે જેમ ઘટનો એકદેશ નોઘટ છે તેથી, નો જીવ લક્ષણ ત્રીજી રાશિ છે યુક્તિથી આગમથી સિદ્ધ હોવાથી, જીવ-અજીવાદિ તત્ત્વની જેમ નો જીવ પણ છે.
આચાર્યનો પ્રત્યુત્તર ઃ
-
તું ખરેખર સૂત્રપાઠોના ઉપન્યાસથી સૂત્ર પ્રામાણ્યવાદી જણાય છે તારે સૂત્રપ્રમાણ સત્ય હોય તો તે-તે સૂત્રોમાં જીવ-અજીવરૂપ બે જ રાશિ કહી છે, સ્થાનાંગમાં – “ ુવે રાસી પળત્તા, તે નહા-નીવા ચેવ અનીવા ચેવ ।' તથા અનુયોગદ્વાર સૂત્રમાં “વિહા ખં भन्ते ! दव्वा पण्णता । गोयमा ! दुविहा पण्णता, तं जहा जीवदव्वा य अजीवदव्वाय તથા ઉત્તરાધ્યયન સૂત્રમાં નીવા ચેવ અનીવા ય સ તોઘુ વિવાહિદ્ ।'' નોજીવરાશિ તો કોઈ સૂત્રમાં કહ્યો નથી, તો તારી નોજીવપ્રરૂપણા શ્રુતાશાતના કેમ ન થાય ? થાય જ, ધર્માસ્તિકાયાદિનો તેમનાથી કોઈપણ દેશ નથી, તેને માત્ર વિવક્ષાથી ભિન્નવસ્તુ કલ્પ્યો છે. ગરોળી વગેરેના પૂંછાદિ અવયવો છરી વગેરેથી છેદતા છતાં ગરોળી અને પૂંછાદિવસ્તુનો