________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૧૧
પ્રતિપદ્યમાનક ન હોય. નિદ્રાસુપ્તને તથા વિધ વિશુદ્ધિ આદિ સામગ્રી ન હોવાથી. ભાવસુત તો મિથ્યાદષ્ટિ હોવાથી બેય વગરનો. આગળ ગાથા (૨૭૨૧)માં કહેવાશે. “મિચ્છો ૩ માવો ન પવન્ગ" અથવા નિશ્ચય-વ્યવહારનય મતે તે ભાવસુત-દર્શન-શ્રુત સામાયિક પ્રતિપતિકાળે સમ્યગ્દષ્ટિ કે મિથ્યાદષ્ટિ કહ્યો છે. જેમકે (ગા.૨૭૨૧) “સખ્ખો વા મિથ્થો વા' ત્તિ આગળ કહેવાશે. અર્થાત્ નિશ્ચયનય મતે સમ્યગ્દષ્ટિ સમ્યક્ત પ્રાપ્ત કરે છે, વ્યવહારનય મતે મિથ્યાષ્ટિ સમ્યક્ત પ્રાપ્ત કરે છે. એટલે વ્યવહાર નયમતે ભાવસુખ-મિથ્યાષ્ટિ દર્શનશ્રુત સામાયિકનો પ્રતિપત્તા થાય છે. જન્મ-ચાર પ્રકારે છે.
અંડજ , પોતજ , જરાયુજ , ઔપપાતિક.
હંસાદિ હસ્તી આદિ મનુષ્યો દેવ-નારકો. એમને યથાસંભવ ૨,૩, કે ૪ સામાયિકો હોય છે. ત્યાં હંસાદિ ૨,૩ કે પ્રથમ સામાયિક ક્યારેક પ્રાપ્ત કરે છે. પૂર્વ પ્રતિપન્ન તેમનામાં નિયમ છે. તથા હસ્તીઆદિમાં પણ એ જ રીતે સમજવું. જરાયુજ મનુષ્યો-ચારે સામાયિક પ્રાપ્ત કરે છે. પૂર્વપત્તિપન્ન નિયમ છે. દેવ-નારકો પ્રથમ બે સામાયિક પ્રાપ્ત કરે છે. પ્રતિપન્ના તો આ બે સામાયિકાના નિયમો છે. મૂળ આવશ્યકનિયુક્તિમાં એવો પાઠ દેખાય છે. મંડય-પોયન-નરેય તિલા-તિ-વડો અવે कमसो त्यो मा हेपाय छ जन्म त्रिविधम्-अण्डज-पोतज-जरायुजभेदभिन्नम् । तत्र યથાસંઘં “તિલા-તિ-વડો ભવે મો" પછી અંડજાદિ ત્રણેની વ્યાખ્યા કર્યા પછી કહ્યું છે. - “મૌપપતિશાસ્તુ પ્રથમથોયોદેવ” ભાષ્યટીકાકારે પણ એ મૂળાવશ્યકટીકાગત સર્વ પ્રાયઃ તેવું જ લખ્યું છે. ભાષ્યમાં તો ગાથામાં પણ (૨૭૨૨) ઔપપાદિક પ્રહણ કરેલું દેખાય છે. તેથી આ ગંભીરોક્તિનું સમાધાન બહુશ્રુતો જ જાણે છે.
સ્થિતિકાર - આયુ સિવાયના જ્ઞાનાવરણાદિ કર્મોની ૩૦ કોડાકોડી સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિમાં વર્તમાન જીવ ચારે સામાયિકનો પ્રતિપદ્યમાનક કે પૂર્વપ્રતિપન્ન પ્રાપ્ત થતો નથી. અતિસંક્લિષ્ટ હોવાથી આયુની ૩૩ સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિમાં વર્તમાન અનુત્તરદેવ પ્રથમ બે સામાયિકનો પ્રતિપન્ન હોય છે ૭મી નારકનો જીવ “પયડી શાસ્ત્ર-શૂળ્યसव्वुक्कुसं कालं नारको तित्तीसं सागरोवमाइं अंतोमुह्त्तुणाई सम्मत्तं अणुपालियं" (સર્વોત્કૃષ્ટ કાલ અંતર્મુહૂર્ત ન્યુન ૩૩ સાગરોપમ સમ્યક્ત પાળીને નરકાયુ પ્રારંભે પણ પ્રતિપદ્યમાનક પ્રાપ્ત થાય છે. (સંક્રમણ ગાથા-૯૧) છમાસ અવશેષાય તેવા પ્રકારની વિશુદ્ધિ યુક્ત હોવાથી બે સામાયિકનો પ્રતિપદ્યમાનક-પ્રતિપન્ન પ્રાપ્ત થાય છે. જઘન્ય