Book Title: Visheshavashyak Bhashya Part 02
Author(s): Parshwaratnasagar
Publisher: Chandraprabhu Jain Naya Mandir

View full book text
Previous | Next

Page 282
________________ ૨૬૩ ગુજરાતી પ્રશ્નોત્તર છે, કેટલાક સામાન્ય કેવલિ, કેટલાક આચાર્યો-વિશિષ્ટ સૂત્રાર્થ દેશક, અન્ય ઉપાધ્યાયો, કેટલાક સામાન્ય સાધુઓ છે. આ રીતે સાધુઓનો અહંદાદિમાં વ્યભિચારથી તેને નમસ્કાર કરવામાં પણ અહંદાદિ નમસ્કાર સાધ્યવિશિષ્ટફલની સિદ્ધિ થતી નથી. તેથી સંક્ષેપથી દ્વિવિધ નમસ્કાર અયુક્ત જ છે કારણ કે અવ્યાપક છે. પ્રયોગ :- સાધુમાત્રનમસ્કારો विशिष्टाहदादिगुणनमस्कृतिफलप्रापणसमर्थो न भवति, तत्सामान्याभिधाननमस्कारत्वात्, મનુષ્યમાત્રનમારવત્ નીવમાત્રનHIRવત્ વા I તેથી સંક્ષેપથી પણ પાંચ પ્રકારનો જ નમસ્કાર છે બે પ્રકારનો નહિ અવ્યાપકતાત વિસ્તારથી તો નમસ્કાર કરાતો જ નથી. ક્રમ દ્વાર :- (૧) પૂર્વનુપૂર્વી (૨) પશ્ચાનુપૂર્વી, આ અહંદાદિક્રમ પૂર્વાનુપૂર્વી નથી, એકાંત કૃતકૃત્યત્વથી સિદ્ધોને પ્રથમ નથી કહેલા, તેથી અને “સિદ્ધાણં નમોલ્લા મર્દ તુ તો ” એ સૂત્રથી અરિહંતોના પણ નમસ્કાર્ય તરીકે સિદ્ધો પ્રધાન છે. અને પ્રાર્થિત હોવાથી પ્રધાન પૂર્વે કહેવાય છે. આ ક્રમ પશ્ચાનુપૂર્વી નથી. સાધુને પ્રથમ કહેલા હોવાથી અહીં અપ્રધાન હોવાથી સર્વથી છેલ્લા સાધુઓ છે. એટલે, તેમને આદિમાં જણાવીને છેલ્લે સિદ્ધ ને મૂકો તો પશ્ચાનુપૂર્વી થાય. તેથી પ્રથમ સિદ્ધાદિ અને બીજી સાથુઆદિ હોવાથી આ પૂર્વાનુપૂર્વી કે પશ્ચાનુપૂર્વી નથી. આ પૂર્વાનુપૂર્વી ક્રમ જ છે જે કહ્યું ને કે સિદ્ધાદિ એ થાય છે તે બરાબર નથી, કેમકે અરિહંતના ઉપદેશથી જ સિદ્ધો પણ જણાય છે. તેઓ પ્રત્યક્ષાદિ ગોચરાતીત હોવાથી આગમગમ્ય છે. તેથી અહંદાદિ જ પૂર્વાનુપૂર્વી મનાય છે. એટલે જ અરિહંતોનું અભ્યહિતત્વ જાણવું. કૃતકૃત્યત્વ પણ અલ્પકાળ વ્યવહિત હોવાથી પ્રાયઃ સમાન જ છે. તથા નમસ્કાર્યત્વ પણ અસાધક જ છે. અહમ્ નમસ્કાર પૂર્વક જ સિદ્ધત્વની પ્રાપ્તિથી વાસ્તવિક તો અરિહંતો પણ સિદ્ધના નમસ્કાર્ય છે. પ્રશ્ન-૧૧૩૯ – જો એમ હોય તો આચાર્યાદિથી ક્રમ પ્રાપ્ત થયો, અરિહંતો પણ આચાર્યના ઉપદેશથી ઓળખાય છે ને? ઉત્તર-૧૧૩૬– ના, કારણ કે અરિહંત-સિદ્ધનો જ વસ્તુત તુલ્યબળનો વિચાર સારો છે, કારણ તે બંને પરમનાયકપદ પર રહેલા છે. આચાર્યો તો અરિહંતોની પર્ષદા જેવા છે. કોઈપણ વ્યક્તિ પર્ષદાને પ્રણામ કરીને રાજાને નમતો નથી. એટલે આ વાત અયોગ્ય છે. પ્રશ્ન-૧૧૭૭ – ચાલો, તો પછી ગૌતમાદિ ગણધરોને જિનાદિ ક્રમ ઘટે છે, કેમકે તેઓ જિનના જ ઉપદેશથી શેષ સિદ્ધ-આચાર્યાદિને જાણ છે. પણ તેમના શિષ્ય-પ્રશિષ્યાદિ પોતપોતાના ગુરુના ઉપદેશથી સિદ્ધાદિને અને અરિહંતને જાણે છે. તેથી કેટલાકનો અહંદાદિ

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304