________________
૨૩૨
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
પણ સર્વથા એ બે નયો નથી માનતા એમ ન કહેવું. કારણ કે સામાન્યાદિ વિશિષ્ટ બહુપ્રકારના બાહ્ય વસ્તુધર્મને ઋજુસૂત્ર સુધીના ચાર નવો ઈચ્છે છે, એટલે નયોને ચારે નિક્ષેપા માન્ય છે.
પ્રરૂપણા દ્વાર :- ૨ પ્રકારે છે. પર્ પદ-ષટ્યકાર અને નવ પ્રકારે, “ર” શબ્દથી પંચપદા અને ચતુષ્પદા પણ છે.
૧. ષષ્ફદા :- નમો પદ () વિંજ (૨) વસ્ય () ન વા (8) 5 વા (૫) વિર (૬) તિવિધ:
હિં દ્વાર :- સામાન્યથી અવિશુદ્ધનૈગમાદિ નયોનો જીવ-તજ્ઞાનલબ્ધિયુક્ત કે યોગ્ય નમસ્કાર શબ્દાદિ શુદ્ધનયમત-જીવ-તત્પરિણત અર્થાત્ નમસ્કાર પરિણામથી પરિણત જ નમસ્કાર છે.
નમસ્કાર જીવ કે અજીવ? તેમાંય ગુણ કે દ્રવ્ય? નૈગમાદિ અવિશુદ્ધ નયો જીવ માને છે અને તે જીવ સંગ્રહનય અપેક્ષાએ અવિશિષ્ટ પંચાસ્તિકાયમય સ્કંધ ન થાય, તેઓ કહે છે. પુરુષ પર્વ નિ સર્વ વત્ ભૂત યન્ત પાચં વગેરે, તથા સંગ્રહનય વિશેષાપેક્ષાએ જ અવિશિષ્ટ ગ્રામ ન થાય. એટલે નોસ્કંધ, નોગ્રામ પંચાસ્તિકાયમય સ્કંધનો એક દેશ હોવાથી અને દેશવચન હોવાથી નો શબ્દ નો સ્કંધ જીવ નમસ્કાર છે તથા ૧૪ વિદ્યભૂતગ્રામનો એક દેશ અને નોશબ્દ દેશવચન હોવાથી નોગ્રામરૂપ પ્રતિનિયત કોઈ પણ જીવ નમસ્કાર છે.
પ્રશ્ન-૧૦૭૧ – નમસ્કાર જીવ કેમ અજીવ કેમ નહિ?
ઉત્તર-૧૦૭૧ – કારણ, જીવ જ્ઞાનમય છે. અને તે કારણથી નમસ્કાર શ્રુતજ્ઞાનરૂપ છે. અને જ્ઞાનથી જીવ આવ્યતિરિક્ત છે. તેથી નમસ્કાર જીવ જ છે, અજીવ નહિ. અજીવ જ્ઞાનશૂન્ય છે.
પ્રશ્ન-૧૦૭૨ - નમસ્કાર ભલે જીવ હોય પરંતુ એ નોસ્કંધ-નોગ્રામ કઈ રીતે?
ઉત્તર-૧૦૭૨ - સર્વે પંચાસ્તિકાયમયથી બનેલ પરિપૂર્ણ અંધ કહેવાય છે. અને નમસ્કારવાનું જીવ તેનો એક દેશ છે. નમસ્કાર અને તદ્દાનનો અભેદ ઉપાચર હોવાથી નમસ્કાર પણ તકદેશ છે. નો શબ્દ દેશ પ્રતિષેધ વચન છે. તેથી સ્કંધનો એક દેશ જીવ અને અભેદ ઉપચારથી નમસ્કાર નો સ્કંધ છે. અને એકેન્દ્રિયાદિ ૧૪ પ્રકારનો ભૂતગ્રામ ગ્રામ કહેવાય છે. તેનો એક દેશ છે. તેથી એ નમસ્કારવાનું દેવ-મનુષ્યાદિ જીવ અભેદ ઉપચારથી નમસ્કાર પણ તેનો એક દેશ છે એટલે એ પણ નોગ્રામ કહેવાય છે.