________________
ગુજરાતી પ્રશ્નોત્તર
કષના આય હેતુ જે હોય તે કષાય. તે નામાદિ આઠ પ્રકારે છે. નામ-સ્થાપના-દ્રવ્ય-ઉત્પત્તિપ્રત્યય-આદેય-૨સ-ભાવકષાય. જ્ઞ-ભવ્યશરીર ભિન્ન દ્રવ્ય કષાય બે પ્રકારે છે, કર્મદ્રવ્યકષાય અને નોકર્મદ્રવ્યકષાય-સર્જ-બિભીતક-હરડે વગેરે વનસ્પતિ વિશેષ નોકર્મદ્રવ્ય કષાયો છે. જે ક્ષેત્રાદિ-દ્રવ્યાદિ થી કષાયોની ઉત્પત્તિ થાય છે તે ક્ષેત્રદ્રવ્યાદિ વસ્તુ કષાયોત્પત્તિ હેતુ હોવાથી ઉત્પત્તિકષાય કહેવાય છે. અને દ્રવ્યાદિથી કષાયોત્પત્તિ થાય છે.
૨૪૫
किं एतो कट्ठयरं जं मूढो खाणुगम्मि अप्फाडियो । खाणुस्स तस्स रुसइ न अप्पणो તુળોશસ્ત્ર પ્રા
પ્રત્યય કષાય :- કષાયોનું જે અંતરંગ અવિરતિ-આશ્રવાદિ બંધકારણ છે તે અંતરંગ કષાય કારણ રૂપ પ્રત્યય કષાય થાય છે. કેટલાક બહિરંગ શબ્દ-રૂપાદિ વિષયગ્રામને પ્રત્યયકષાય કહે છે. તે બરાબર નથી, કારણ કે એ ઉત્પત્તિ કષાયથી ભિન્ન થાય છે. દ્રવ્યાદિ જેમ તે બહિરંગથી કષાયોત્પત્તિ છે.
આદેશ કષાય ઃ- જે અંતરંગ કષાય વિના પણ આ ગુસ્સે થયેલો છે એવા રૂપથી દેખાય તે આદેશ કષાય કહેવાય છે. તે મૈતવથી કરેલભ્રકુટીભંગુર આકારવાળો નટાદિ જાણવો.
રસ-ભાવ કષાય ઃ- હરડે વગેરેનો રસ તો રસકષાય છે. મોહનીય કર્મના ઉદયથી જનિત કષાય પરિણામ તે ક્રોધાદિ ૪ પ્રકારનો ભાવ કષાય છે. તે ક્રોધાદિ પણ પ્રત્યેક નામાદિ ૪ પ્રકારના છે.
કષાય નિક્ષેપોમાં નય વિચારણા :- શબ્દનયો શુદ્ધ હોવાથી ભાવકષાયને જ ઇચ્છે છે. નૈગમાદિ નયો બે પ્રકારના શુદ્ધ-અશુદ્ધ છે. ત્યાં અશુદ્ધ નયો આઠે પ્રકારના નામાદિકષાયોને માને છે અને શુદ્ધ નયો તથા ઋજુસૂત્રનય એ બધા આદેશ-ઉત્પત્તિ કષાય ને માનતા નથી. કારણ એ બંને પ્રત્યય કષાયના વિકલ્પો છે.
ક્રોધ :- કર્મદ્રવ્યક્રોધ નોકર્મદ્રવ્યક્રોધ-કોહો એમ પ્રાકૃતશબ્દને આશ્રયીને નીલ-કોથાદિ જાણવાં. ભાવક્રોધ-ક્રોધવેદનીય કર્મના વિપાકથી ઉદયમાં આવેલથી જનિત ક્રોધ પરિણામભાવક્રોધ છે. એમ માનાદિપણ નામાદિ ભેદથી યથા યોગ ચાર પ્રકારના માનવા. અથવા અલગ-અલગ અનંતાનુબંધી આદિ ભેદથી તે ચારે ૪ પ્રકારના જાણવા.
ઇન્દ્રિય ઃ- ‘‘કૃતિ પરમેશ્વર્યે” ઇન્દન-૫૨ઐશ્વર્યના યોગથી જીવ ઇન્દ્ર કહેવાય છે, તેનું લિંગ-ચિહ્ન તે ઈન્દ્રિય અથવા તેનાથી જોયેલું કે સાંભળેલું નિપાતથી ઇન્દ્રિય કહેવાય છે. તે શ્રોત્ર-નયન-પ્રાણ-૨સન-સ્પર્શન એમ પાંચ પ્રકારની છે. તે પાંચે નામાદિ ૪ પ્રકારે. એમાં દ્રવ્યેન્દ્રિય નિવૃતિ-ઉપકરણ ૨ પ્રકારે છે. કર્ણશખુલિકાદિ આકાર નિવૃતિ કહેવાય છે. તે પણ