________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૦૭
અવગાહના કરાય ત્યારે પણ તે દ્રવ્યદિગ થાય છે. એટલે ઉત્કૃષ્ટ અનંત પ્રદેશિક એનો પણ જઘન્યથી ૧૩ પ્રદેશોમાં જ અવગાહ છે અને ઉત્કૃષ્ટથી અસંખ્ય પ્રદેશોમાં પણ અવગાહ હોય છે.
પ્રશ્ન-૧૦૪૫ – જે દ્રવ્યથી દશે દિશાઓ પ્રગટ થાય છે તે દ્રવ્યની દિશા તરીકે વિવક્ષા છે ત્યાં પૂછીએ કે તે જઘન્ય ૧૩ પ્રદેશોથી જ થાય છે અને હીના-ધિકથી નથી થતી એવું તમે શાથી કહો છો?
ઉત્તર-૧૦૪૫ – મધ્યમાં એક પરમાણુ અવધિમાં સ્થાપવો તેના સિવાય દિવ્યવસ્થા કરવી શક્ય નથી. તે ચારે દિશાઓમાં ૧-૧ સ્થાપતાં ૬ દિશાઓ ખુલ્લી થાય છે વિદિશાઓ નહિ ૧ પરમાણુથી વિદિશાનું ઉત્થાન ન થાય, પરમાણુ ૬ દિશા સંબંધિ કહેલું છે
ITોઢ સત્તાપક્ષ ય પુરૂ” જો પરમાણુનો વિદિશા સંબંધ થાય તો ૧૧ પ્રદેશની જ સ્પર્શના થાય ૭ની નહિ. એથી અન્ય પણ ૪ પરમાણુ સ્થપાય છે. તેથી કુલ ૯ થાય છે આ રીતે પણ વિદિશા ઉઘડતી નથી, જો બીજા પણ દિશાઓમાં ૪ વ્યવસ્થાપિત કરવામાં આવે તેમનાથી પણ દિશાઓ જ ઉઠે છે વિદિશાઓ નહિ. ખુણાઓ અંતર્નિવિષ્ટ હોવાથી એટલે | વિદિશા ઉઘાડવા બીજા ૪ પરમાણુઓ ખુણાઓમાં સ્થાપવા આમ દશદિશ પ્રભવ ક્ષેત્ર જઘન્યથી ૧૩ અણુઓથી થાય છે, હીનાધિક નહિ.
ક્ષેત્રદિશા :- તે મેરૂમધ્યમાં અષ્ટપ્રદેશિક રૂચકથી ભાવથી જેમકે-તિર્યશ્લોકના મધ્યભાગમાં આયામ-વિખંભથી પ્રત્યેક રજુ પ્રમાણ સર્વપ્રતરોમાં નાની બે આકાશ પ્રતરો છે તે બંને મેરુના મધ્યભાગમાં મધ્યભાગ પ્રાપ્ત કરે છે. તે મધ્યમાં ઉપરની પ્રતરના ચાર આકાશ પ્રદેશો અને નીચેની પ્રતરના ૪ આકાશ પ્રદેશો તે આઠ પ્રદેશોની શાસ્ત્રમાં “રૂચક” એવી પરિભાષા છે. આ આઠપ્રદેશિક રૂચક તીર્થોલોકમાં મધ્યવર્તી ગોસ્તનાઆકાર ક્ષેત્રથી ૬એ દિશાઓ અને ૪ વિદિશાઓનો પ્રભવ માનવો. મકૃપક્ષો યો તિરિયત્નોયલ્સ મMયારીમ | માં પમવો વિસા સેવ મવે આ રૂચકથી દિશાઓ અને વિદિશાઓ જે રીત ઉત્પન્ન થાય છે તે બતાવે છે. યથાક્તરૂચકની બહાર ચારે દિશાઓમાં પ્રત્યેક પહેલા બેબે આકાશપ્રદેશો હોય છે. તેના આગળ ૪ તેના આગળ ૬ તેના આગળ ૮ આકાશપ્રદેશો એમ બે-બે વગેરે ઉત્તર શ્રેણીથી ચારે દિશાઓમાં પૃથગુ લેવું. તેથી એ શકટોદ્ધિ સંસ્થાનવાળી પૂર્વાદિ ચાર મહાદિશાઓ થાય છે. આ ચારે દિશાઓના ચાર અંતરાલખુણાઓમાં ૧-૧ આકાશપ્રદેશથી બનેલી યથોત્તર વૃદ્ધિરહિત છિન્ન મુક્તાવલી સંસ્થાનવાળી ચાર જ વિદિશાઓ હોય છે. ઉપર ચાર આકાશપ્રદેશોને આગળ કરીને યથોત્તર વૃદ્ધિરહિત હોવાથી ૪ પ્રદેશિકા અને રૂચક સમાન ચોરસ દંડાકારે એક ઉર્ધ્વદિશા થાય છે નીચે