________________
૧૪૪
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
ઉત્તર-૯૪૩ – કારણ કે નય-અનુયોગો નથી એવું તેઓ બોલતા નથી કે મિથ્યાત્વના અભિનિવેશથી તેઓ કાંઈ બોલતા નથી. પરંતુ શાસનહિત માટે જ નયાનુયોગનું ગોપન તેમણે કર્યું છે. જે મિથ્યાઅભિનિવેશથી એક પણ જિનોક્ત પદ ને છૂપાવે તે બહુરત-જમાલિ આદિ જેમ નિદ્ભવ જ છે. પણ તેમને એવું કાંઈ કર્યું નથી.
નિલવના મતો (૧) બહુરત - એક ક્રિયાસમયે વસ્તુ ઉત્પન્ન થતી નથી પરંતુ ઘણા ક્રિયાસમયે ઉત્પન્ન થાય છે એ મતથી ઘણા સમયોમાં રક્ત-દીર્ધકાળવખભવના પ્રરૂપકો. (ગં.૨૦,)
(૨) પ્રદેશ :- પૂર્વપદલોપથી જીવપ્રદેશો જાણવા, જેમકે વીર મહાવીર, એક જ ચરમ પ્રદેશજીવ એવા મતથી જીવ છે પ્રદેશ જેમનો તે જીવપ્રદેશો અર્થાત્ ચરમપ્રદેશજીવને પ્રરૂપણાવાળા અને બાકીના પ્રદેશોના જીવત્વનો અપલાપ કરનારા “જીવપ્રદેશ” નિદ્વવો.
(૩) અવ્યક્ત - ઉત્તરપદલોપથી અવ્યક્તમત, જમકે ભીમો ભીમસેન. અહીં કોઈ પણ સંયત કે અસંયત જણાતો નથી એમ અવ્યક્ત જ છે. સર્વના મતથી અવ્યક્ત મતવાળા સંયતાસંયતના પરિચ્છેદમાં સંદિગ્ધ બુદ્ધિવાળા. “અવ્યક્તમતિ' નિહ્નવ કહેવાય છે.
(૪) સામુચ્છેદ :- એક દેશથી સમુદાય જણાતો હોવાથી ઉત્પત્તિ સાથે જ સામસ્યથી છેદ-સમુચ્છેદ વસ્તુનો વિનાશ એટલે સમુચ્છેદ થાય છે. તેને જણાવનારા સામુચ્છેદોક્ષણાયિભાવ પ્રરૂપકો.
(૫) તિક્રિયા - ઉત્તરપદલોપથી એક જ સમયે બે ક્રિયાના અનુભવના મતથી દ્વિક્રિયા. તેને જણાવનારા લૈક્રિયા કાલભેદથી બેક્રિયાના અનુભવના પ્રરૂપકોને “ક્રિક્રિય” નિતંવ કહેવાય છે.
(૯) ઐરાશિક - જીવ-અજીવ-નોજીવભેદથી ત્રણ રાશિઓને પ્રરૂપવાવાળા બૈરાશિકો કહેવાય છે.
(૭) અબદ્ધિકો :- જીવદ્વારા કર્મ સ્પર્ધાયું છે સ્કંધની જેમ બંધાયું નથી. એમ કહેનારા અબદ્ધિકો-સ્કૃષ્ટકર્મવિપાકના પ્રરૂપકો ‘અબદ્ધિક’ નિહ્નવ કહેવાય છે.
નિદ્વવોની ઉત્પત્તિ-ઉત્પત્તિસ્થાન તથા ભગવંત પછી કેટલા વર્ષે થયા. (૧) જમાલી-શ્રાવસ્તી-૧૪ વર્ષ-ભગવાનના કેવલજ્ઞાન પછી (૨) ત્રિત્યગુપ્ત-ઋષભપુર-૧૬ વર્ષ-ભગવાનના કેવલજ્ઞાન પછી