________________
૧૫૦
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ સ્થવિરો દ્વારા આટલું સમજાવવા છતાં જમાલી ન માન્યો એટલે સાધુઓ તેને છોડી ભગવાન પાસે ચાલ્યા ગયા. ઢેક શ્રાવક દ્વારા પ્રતિબદ્ધ થયેલી પ્રિયદર્શના પણ ભગવાન પાસે ગઈ.
(૨) તિષ્યગુપ્ત-ચરમપ્રદેશ જીવ રાજગૃહનગર-વસુઆચાર્ય-શિષ્ય-તિષ્યગુપ્ત-આત્મપ્રવાદનામના પૂર્વનું અધ્યયન કરતાં આ સૂત્રાલાપક આવ્યો. “પ અંતે ! નીવપણ નીત્તિ વત્તત્રં સિયા? . નો રૂપકેમકે । एवं दो, तिन्नि, जाव दस, संखेज्जा, असंखेज्जा भंते ! जीवपएसा जीव त्ति वत्तव्वं सिया ? । नो इणढे समढे, एवं पएसूणे वि णं जीवे नो जीवे त्ति वत्तव्वं सिया ? । से केणं अटेणं ? । जम्हा णं कसिणे पडिपुन्ने लोगागासपएस तुल्ले जीवे जीवे त्ति वत्तव्वं सिया, છે તેvi ગ” આ આલાપો ભણતાં કોઈ નયને આ પણ માન્ય છે. સર્વનયોને નહિ એમ અજાણતા તિષ્યગુપ્તને મિથ્યાત્વના ઉદયથી દષ્ટિ વિપર્યાસ થયો.
જે કારણથી એકાદિ પ્રદેશવાળા જીવો નથી ને અંતે ! નીવપણે એમ આલાપકમાં નિષેધ હોવાથી એમ એક પ્રદેશથી હીન પણ જીવ હોતો નથી. તેથી જે કોઈ પણ ચરમપ્રદેશથી તે જીવ પરિપૂર્ણ કરાય છે તે જ પ્રદેશ જીવ શેષપ્રદેશો નહિ. એમાં આ આલાપક પ્રમાણ છે. એમ એ વિપરિતમતિ થયો. એક અન્ય પ્રદેશ જીવ છે, કારણ કે જીવ તેના ભાવથી ભાવિત છે એમ બોલતા તિષ્યગુપ્તને ગુરુએ કહ્યું – તને જો પ્રથમ જીવપ્રદેશ સંમત નથી તો અંતિમ પ્રદેશ કયા પ્રકારે જીવ માને છે ? તે પણ જીવ ઘટતો નથી તારો અભિમત ચરમપ્રદેશ પણ જીવ નથી, અન્યપ્રદેશોથી તુલ્યપરિણામવાતું પ્રથમાદિ અન્ય પ્રદેશવ અથવા વ્યત્યયવિપરિત પ્રયોગ
તે અંતિમ પ્રદેશ તું જીવ કઈ રીતે માને છે અને પ્રથમ પ્રદેશને તેવા રૂપે માનતો નથી? પ્રથમ પ્રદેશ પણ જીવ જ માન, શેષ પ્રદેશ તુલ્ય પરિણામવાત ચરમપ્રદેશવત્, અથવા તારો અહીં ક્યો વિશેષ હેતુ છે કે જેથી પ્રદેશત્વ તુલ્ય છતાં ચરમ પ્રદેશમાં–જીવ અને પ્રથમ પ્રદેશમાં જીવ નહિ ?
હવે જો, વિવક્ષિતાસંખ્યપ્રદેશ રાશિનો અંત્યપ્રદેશ પૂરણ છે. એટલે વિશેષ સંભાવથી તે જીવ કહેવાય અને પ્રથમ નહિ કહેવાય એવી તારી બુદ્ધિ છે તે યોગ્ય નથી, કારણ કે જેમ અંત્ય પ્રદેશ પૂરણ છે તેમ પ્રથમાદિ એક-એક પ્રદેશ તે જીવરાશિના પૂરણ જ છે. એકેય પ્રદેશ વિના તે પૂર્ણ થતો નથી એમ, સર્વજીવપ્રદેશો વિવણિત પ્રદેશમાનપૂરણમાં અંત્યપ્રદેશની જેમ પ્રત્યેક જીવ હોવાથી પ્રતિજીવ જીવબહુત્વ-અસંખ્યય જીવાત્મક આવી પડે છે, અથવા