________________
ગુજરાતી પ્રશ્નોત્તર
(૩) યથાયુષ્ક કાળ :- દેવાદિ આયુષ્કકાળ.
(૪) ઉપક્રમ કાળ :- અભિપ્રેત અર્થને સમીપ લાવવારૂપ, સામાચારી-યથાયુષ્ઠભેદથી ભિન્ન.
(૫) દેશ કાળઃ- પ્રસ્તાવ, અવસર, વિભાગ, પર્યાય વગેરે સમાનાર્થ ઇષ્ટ વસ્તુપ્રાપ્તિ અવસર કાળ.
() કાળ કાળ - શાસ્ત્ર પરિભાષાથી મરણકાળ, મરણ ક્રિયારૂપ કાળનું કલન. (૭) પ્રમાણ કાળ - અદ્ધાકાળનો જ વિશેષભૂત દિવસાદિ લક્ષણકાળ. (૮) વર્ણકાળ :- શ્યામવર્ણ એવો કાળ (૯) ભાવ કાળ - ઔદાયિકાદિ ભાવનો સાદિસપર્યવસનાદિભેદથી ભિન્નકાળ.
દ્રવ્ય કાળ :- ચેતન-અચેત દ્રવ્ય કાળ એ દ્રવ્યકાળ છે. કારણ કે વર્તના-પરિણામાદિથી અલગ કોઈ દ્રવ્ય નથી. તે માટે આગમમાં કહ્યું છે કે – “મિયં મંતે ! પત્તિ પવુવ્રૂં ? શોથમાં ! નીવા વેવ યમનીવા વેવ" હે ભગવંત ! કાળ કોને કહેવાય ? ગૌતમ જીવો અને અજીવો જ કાળ છે. આમ જીવાજીવ દ્રવ્યોને જ કાળ કહેલ છે. પણ દ્રવ્યરૂપે તો દ્રવ્યાર્થપણાથી જ તેમને સામાન્યપણે દ્રવ્ય કહેવાય છે. માટે એ દ્રવ્ય જ દ્રવ્યકાળ કહેવાય છે. તે ચેતનઅચેતન દ્રવ્યો ચાર પ્રકારના છે.
(૧) દેવ-નારક-તિર્યંચ-મનુષ્યો સુરતાદિપયયને આશ્રયીને સાદિસાંત સ્થિતિવાળા. (૨) સિદ્ધો – પ્રત્યેક સિદ્ધત્વાશ્રયીને સાદિ-અનંત
(૩) ભવ્યજીવો-ભવ્યત્વાશ્રયી કેટલાક અનાદિ-સાંત સિદ્ધ નો મળે, નો મમળે એ વચનથી સિદ્ધત્વની પ્રાપ્તિ થતાં ભવ્યત્વ રહે નહિ
(૪) અભવ્યજીવો- અભવ્યાશ્રયી અનાદિ-અનંત સ્થિતિ.
૧. કયણકાદિ સ્કંધો- સાદિસાંત, એક દ્વયંભુત્વાદિ પરિણામથી ઉત્કૃષ્ટથી પણ પુદ્ગલ દ્રવ્યની સ્થિતિ અસંખ્યાતકાળ જ છે. ૨. અનાગત અદ્ધા -ભવિષ્યકાળરૂપ-સાદિ અનંત, ૩. અતીતાદ્ધા-અનાદિસાંત, ૪. આકાશ-ધર્મા-ધર્માસ્તિકાય વગેરે અનાદિ અનંતસ્થિતિ.
(૨) અદ્ધા કાળ - મેરૂની ચારે દિશાએ સૂર્ય-ચંદ્ર વગેરેના ભ્રમણરૂપ ગતિ ક્રિયા વડે પ્રગટ કરાતો અઢી દ્વીપમાં જે સમયાદિકાળ પ્રવર્તે છે તે અદ્ધા કાળ કહેવાય છે. સમયક્ષેત્ર