________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૩૩ (૫) શબ્દ નય :- શ–શનમ્ સહિતનમ્ શપતિ-શતે વા રૂતિ રદ્દ ! તે ઋજુસૂત્રનય ને માન્ય એવા વર્તમાન વસ્તુને વિશેષ રીતે ઇચ્છે છે કારણ કે એ પૃથુબુબ્બોદરાદિ આકારયુક્ત માટીના પાણી લાવવાદિ ક્રિયાસમર્થ પ્રસિદ્ધ ઘટરૂપવાળા ભાવઘટને જ ઇચ્છે છે. આ નય શબ્દપ્રધાન છે ઘટશબ્દનો અર્થ ચેષ્ટા વટ વેષ્ટાયામ, ધટત રૂતિ પટ: એ વ્યુત્પત્તિથી તેથી જ પાણી લાવવાદિ ક્રિયાર્થને પ્રસિદ્ધ ઘટ જણાવે છે તે ભાવરૂપ ઘટને માને છે. નામાદિ ઘટને નહિ એટલે નામાદિ ચારે ઘટોને માનતા ઋજુસૂત્રથી વિશેષિતતર વસ્તુને એ માને છે.
नाम-स्थापना द्रव्यरुपाः कुम्भा न भवन्ति, जलाहरणादितत्कार्याकरणात् पटादिवत्, तथा પ્રત્યક્ષ વિરોધાતુ, પતિદર્શનાર્ ૨ા અઘટરૂપ તે પ્રત્યક્ષથી જ દેખાય છે એટલે પ્રત્યક્ષવિરોધ છે અને જ્યાહરણાદિ ઘટલિંગ તેમાં દેખાતું નથી. એટલે અનુમાનવિરોધ છે.
હે ઋજુસૂત્ર ! જો વિગત અને અનુત્પન્ન ઘટ પ્રયોજન ન હવોથી તને ઈષ્ટ નથી તો નામાદિ ઘટો કેમ ઈષ્ટ છે? પ્રયોજનાભાવ તો અહીં પણ સમાન જ છે. તેઓ દ્વારા પણ કાંઈ પણ કુંભ પ્રયોજન કરાતું નથી. આ રીતે શબ્દનય ઋજુસૂત્રથી વિશેષિતતર છે.
અથવા ઋજુસૂત્રને પ્રત્યુત્પન્ન, અવિશેષિત ઘટ જ સામાન્યથી ઇષ્ટ છે. અને શબ્દને તે જ સંદુભાવાદિથી વિશેષિતતર ઇષ્ટ છે આટલો બંનેમાં ભેદ છે. જેમકે- સ્વપર્યાય-પરપર્યાય અને ઉભયપર્યાયો દ્વારા, સદ્ભાવ-અસદ્ભાવ-ઉભયથી વિશેષિત કુંભ, કુંભ-અકુંભવક્તવ્ય-ઉભયરૂપાદિભેદવાળો સપ્તભંગી થાય છે. (૧) ઉર્ધ્વગ્રીવાકપાલ-કુક્ષિ-બુક્નાદિ સ્વપર્યાયો દ્વારા સદૂભાવથી વિશેષિત ઘટને ઘટ કહેવાય છે. આ વ્યાખ્યાથી ઘટ છે' એવો પ્રથમ ભાંગો થાય છે. (૨) પટાદિગત શરીરરક્ષણાદિ પરપર્યાયો તે ઘટમાં નથી તેથી તેના દ્વારા અસદ્ભાવથી અર્પિત અઘટ થાય છે. (૩) સર્વઘટ સ્વ-પર-ઉભય પર્યાયો દ્વારા, સદ્દભાવ-અસદ્દભાવથી અર્પિત યુગપત કહેવો ઈચ્છિએ તો અવક્તવ્ય થાય છે. સ્વ-પરપર્યાય સત્ત્વ-અસત્ત્વથી એક કોઈ અસાંકેતિક શબ્દથી તે બધા એક સાથે કહેવા અશક્ય છે. આ ત્રણ ભાંગા સકલાદેશ છે. હવે, બાકીના ચાર ભાંગા (૪) વિકલાદેશો છે – (૪) ત્યાં એકદેશમાં સ્વપર્યાય સત્ત્વથી અને અન્ય દેશમાં પરપર્યાય અસત્ત્વથી વિવક્ષિત ઘટ સદસત્ થાય છે ઘટઅઘટ થાય છે (૫) તથા એક દેશમાં સ્વપર્યાય-સદૂભાવથી અર્પિત અને અન્યત્ર સ્વપરોભયપર્યાય-સદસભાવથી એક સાથે અસાંકેતિક એક શબ્દથી કહેવો વિવક્ષિત ઘટસત્ અને અવક્તવ્ય થાય છે એટલે કે ઘટ-અવક્તવ્ય થાય છે, દેશમાં ઘટ અને દેશમાં અવક્તવ્ય. (૬) એક દેશમાં પરપર્યાય અસદ્ભાવથી અર્પિત અન્યત્ર સ્વ-પરપર્યાય-સદસભાવથી એક સાથે અસાંકેતિક એક શબ્દથી કહેવો વિવલિત કુંભ, અકુંભ-અવક્તવ્ય થાય છે. દેશમાં તે અકુંભ અને દેશમાં અવક્તવ્ય છે. (૭) એક દેશમાં સ્વપર્યાય સભાવથી એક સાથે એક