________________
તપશ્ચર્યા
प्र७२
-
3
આપવું જ હોય તો હવે પછી કોઈ જ સત્તને હેરાન નહી કરે. ધાર્મિક પક્ષપાત્ર ત્યાગીને બધા જ ધર્મના લોકોને એક દ્રષ્ટિ જોશે. કારણકે દરેક મનુષ્યની અંદર એક જ પ્રભુ-પરમેશ્વરનો પ્રકાશ છે.
પૂર્વના વિદ્વાનો જ નહીં પરંતુ પશ્ચિમના વિદ્વાનો પણ જેમનસ હેટિઝ, એચ. એસ. વિલ્સન, ડબલ્યુ પાવલેટ, ડી.ઈ.મૈકલેગન અને ડબ્લયૂ ફ્રેક્સે પણ એમના અને સાહિત્યની પ્રશંસા કરી છે.
સંત ચરણદાસજી અવિવાહીત હતા, પરંતુ એમના શિષ્યો ગૃહસ્થ અને ત્યાગી બન્ને પ્રકારના હતા. પોતાના સેવકોને અનિતિનું ધન તથા પારકું ધન એ ઝેર બરાબર ગણવાનું કહ્યું છે.
ચરણદાસજીના ભજનો गुरुमुख यह जग झूठ लखाया । साध संत अरु बेद कहते है और पुरानन गाया ॥ मृग लुस्मा कै नीर लोभाना सीमी रुपा जाना ॥ फटिक सिला पर पीवा परी है मूरख लाला लोभाना । सुमन मे सब ठाठ ठटो है कुल नाते परिवारा । दृष्टि खुली जब सब ही नासे रहो नही आचारा । ताते चेत भजन करि हरि को यहाँ आवा गवन न लागो । या सुपने में लभि यह है चरणदास मुख भाखो । विद्या पढि पढि पण्डित हूवा अर्थो को बहु भारी है ।
अभिमान हवै जन्म गवायो भयो न प्रेम खिलरी है । साँच भणित बिन हरि नहि रीसैं बहुत गये सिरमारी है । चरणदास शुभदेव श्याम पर तन मन तूं बलिहारी है । सब मत अधिकी प्रेम बतावै, जोग जगत तूं बडा दिखावें । प्रेमहि तूं उपजे बैराग, प्रेमहि तूं उपजै मन त्याग । प्रेम भक्ति तूं उपजै ज्ञाना । होय चाँदना मिट अज्ञाना । दुरलभ प्रेम जु हाथ न आवै । हरि किरपा कर दें तो पावै । प्रेम प्री के बस भगवान सकल सास्तर कियो बखाना । भक्त हिये में प्रेम जो जागै । तौ हरि दरसन हैं जो आगे । सकल सिरोमति प्रेमहिं जानो चरनदास निश्चै मन आनौ । काया कोह बुहरि जुवित सू, सत्त सिंहासन धरिये ।