________________
તપશ્ચર્યા
શ્રીકૃષ્ણના પૂછવા ઉપરથી તે શ્રી જગદ્ગુરુ નેમિનાથે “જેને અતિદુષ્કર તપ કરનાર છે. એમ કહ્યું હતું તે મહાત્માશ્રી ઢંઢકુમારનું સ્મરણ કરો.
पइदिवसं सत्तजणे वहिउणं गहियवीर जिणदिक्षा ।
दुग्गा भग्गहनिरडं अजुणउं मालिउं सिद्धो ॥ १२ ॥
દરરોજ સાત જણાની (૬ પુરુષ અને ૧ સ્રી) હત્યા કરનારો અને પછી મહાવીસ્વામી પાસે દીક્ષા લઈ દુઃક૨તપ સાથે અભિગ્રહમાં આસક્ત થયેલો અર્જનમાંથી સિદ્ધ થયા.
नंदीसररुचगेसुवि सुरागिरिसिहरेसु एकाफालाए ।
जंघा चारणमुणिणो गच्छंत्ति तवापभावेण ॥ १३ ॥
જંઘાચરણ મુનિઓ તપના પ્રભાવથી એક કરીને આઠમાં નંદીશ્વર દ્વિપમાં બારમાં અચકદ્વિપમાં અને મેરુપર્વતના શિખર ઉપર જાય છે.
सेणियपुरिडं जेसिं पसंसिअं सामिणा तवोरूवं ।
दुस्सद्यपि सुद्यं, तवेण संपझाए ॥ १४ ॥
શ્રેણીક રાજાની આગળ શ્રી મહાવીરપ્રભુએ જેનું તપસ્યારુપ વર્ણવ્યું છે તે ધુનકુમાર અને ધન્નાકાંકદી એ બન્ને મુનિઓ પણ પાંચમાં અનુત્તર વિમાનમાં ગયા.
तप
उग्र तपस्या धार मन, क्षमा शस्त्र ले हाथ ।
"सुकन" कर्म अरिहल जले, बन अपना तू नाथ ॥
कूड़ा - कर्कर जो करे, तप कर उसे बुहार । "सुकन" तपस्या जो करे, जीवन लेय उबार ॥
પ્રકરણ
तप में ढील न दीजिए, आयुष बल पहचान । "सुकन" सकल जीवन बना, बन तप में मतिमान ॥
तप से मितीली सिद्धियां, खुलती है तकदीर । "सुकन" कर्म ज्ञय होते है, बने नई तसवीर ॥
पावक के संसर्ग से, लोहा अनल समान । "सुकन" शुद्ध आत्म बना, तप की ताकात जात ॥
(५६3