Book Title: Tapascharya
Author(s): Niranjanmuni
Publisher: Ajaramar Active Assort

View full book text
Previous | Next

Page 595
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૬ (૮). યોગસંગ્રહ સંક્ષેપમાં ૩૨ પ્રકારના છે. (૧) આલોચના – ગુરુ સમક્ષ પોતાના દોષની આલોચના કરવી. (૨) નિરય લાભ – શિષ્યના દોષોને બીજા સમક્ષ કહે નહિ. (૩) વ્રતોમાં સ્થિરતા – સંકટ સમયમાં સ્વીકારેલા વ્રતનિયમોનો ત્યાગ ન કરવો. (૪) અનિશ્લિોમધાન – બીજાની સહાયતા વગર તપ કરવું. (૫) શિક્ષા - આગમોનું વાંચન કરવું – કરાવવું. (૬) નિષ્પતિકમતા – શરીર શણગાર ન કરવો. (૭) અજ્ઞાનતા - તપના વિષયમાં ગુપ્તતા રાખવી. આલોભતા - કોઈ વસ્તુ પ્રત્યે લોભ ન રાખવો. (૯) તિતિક્ષા - પરિષદ પર વિજય પ્રાપ્ત કરવો. (૧૦) ઋજુભાવ - ભાવોમાં સરળતા રાખવી (૧૧) શુચિ - સત્ય અને સંયમવૃદ્ધિ કરવી. (૧૨) સમ્યક્ દષ્ટિ – સાધના તથા આચરમમાં શ્રદ્ધા (૧૩) સમાધિ – એકાગ્રતા રાખવી (૧૪) આચાર - આચારમાં દઢતા રાખવી (૧૫) વિનય - ભાવોમાં મૃદુતા રાખવી (૧૬) ધૃતિમતિ - બૈર્યપ્રધાન દૃષ્ટિ (૧૭) સંવેગ - સમ્યક પ્રકારનો વેગ, સંસારનો ભય (૧૮) પ્રાણિધિ - માયારહિત થવું (૧૯) સુવિધિ - અનુષ્ઠાન (૨૦) સંવર - કર્મોના કારણોને રોકવા (૨૧) આત્મદોષોયસંહાર - પોતાના દોષોને નાશ કરવા (૧૫)

Loading...

Page Navigation
1 ... 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626