Book Title: Tapascharya
Author(s): Niranjanmuni
Publisher: Ajaramar Active Assort

View full book text
Previous | Next

Page 597
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૬ રાગાદિભાવથી રહિત હોવાના કારણે મનુષ્ઠાન છે માટે તે પારલૌકિક છે. (૧) વિષ અનુષ્ઠાન - ચારિત્રનું પાલન કીર્તિ, સન્માન આદિ પ્રાપ્ત કરવા કરે છે. આમાં રાગભાવ પણ અધિક હોય છે. ગરાનુષ્ઠાન - આ જન્મ પછી સ્વર્ગના સુખોની અભિલાષા રાખવી. (૩) અનનુષ્ઠાન - દેવ-ગુરુની આરાધના કરે છે પણ પૂર્ણ શ્રદ્ધાથી નહિ માત્ર શરીર નિર્વાહ માટે કરે છે. (૪) તદ્ધતું અનુષ્ઠાન - યમ, નિયમ, ધ્યાન, જપાદિ શુભ પ્રવૃત્તિ કરે છે. જે મોક્ષના અનુષ્ઠાન માટે જ કરે છે. (૫) અમૃતાનુષ્ઠાન - સર્વજ્ઞ દ્વારા કહેવાયેલા માર્ગને સમજીને શ્રદ્ધાપૂર્વક આચરણ કરી મોક્ષ પ્રાપ્ત કરવો તે અમૃતાનુષ્ઠાન છે. I 2 / યોગના બીજા પણ ત્રણ પ્રકારનો ઉલ્લેખ મળે છે. (૧) ઇચ્છાયોગ (૨) શાસ્ત્રયોગ (૩) સામર્થ્યયોગ જૈનયોગ સાધના શારીરિક કષ્ટો અર્થાત અનેક પ્રકારના તપો ઉપર પણ જોર આવે છે. કારણ કે આના દ્વારા ઇન્દ્રિયોના વિષયોને સ્થિર કરવામાં આવે છે. જેનાથી ચિત્તશુદ્ધિ સમતવભાવ આદિ ગુણોને પ્રાપ્ત કરી આત્માન્નતિ કરી સંપૂર્ણ કર્મોનો ક્ષય કરી મોક્ષ સુખને પ્રાપ્ત કરે છે. યોગસંબંધી સાહિત્ય આ પ્રકારે છે. (૧) યોહીપિ – પં. મધર (२) योगभेव द्वात्रिंशिका - पं. परमानन्द (૩) યોગામા – પં. સોમવ (૪) યોનિ - કુ. નઝીર્તિ (૫) યોર્તિક્ષશિ – મુ. પરમાનન્દ (૬) યો વિવરણ – શ્રી યાદવભૂરિ (૭) યોગાસંપ્રદ સાર - શ્રી નિનવંદ્ર (૮) યોri – શ્રી શાક્તરસ 2. યોવિન્દ્ર - ર૧૨-ર૬૦ น

Loading...

Page Navigation
1 ... 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626