Book Title: Tapascharya
Author(s): Niranjanmuni
Publisher: Ajaramar Active Assort

View full book text
Previous | Next

Page 584
________________ તપશ્ચર્યા પ્રાપ્ત નહિ થાય ત્યાં સુધી આહાર શયન વસ્ર આદિનો ઉપયોગ નહી કરીશ. જિનકલ્પી પ્રતિમાં, એકલવિહાર પ્રતિમાં અને યથાલન્દક પ્રતિમાં, નિતિક્ષા અને સમતાપ્રધાન પ્રતિમાં આ પિરિધમાં છે. આ તપસ્યાની વિશેષતા ભેદવિજ્ઞાન અને અપ્રમત્ત ભાવદશા પર આપવામાં આવ્યું છે. આગમોમાં નીચે આપેલી ચાર પ્રતિમાં બહુચર્ચિત છે. = (૧) શય્યા પ્રતિમાં — જેના પર મુમુક્ષુ શયન કરે છે તે શય્યા કહેવાય છે. શય્યા સંબંધિ જે વિશેષ અભિગ્રહ ધારણ કરે છે તે શય્યા પ્રતિમાં છે. - હું અમુક પ્રકારના પાટ-પાટલા ગ્રહણ કરીશ જો અમુક પ્રકારના પાટ-પાટલા સહજ રીતે મારી નજરમાં આવશે ત્યારે ગ્રહણ કરીશ. જો પાટ-પાટલા શય્યતરના ઘરમાં હશે તો જ ગ્રહણ કરીશ. જો તે અમુક પ્રકારના બન્યા હશે તો જ ગ્રહણ કરીશ. (૨) વસ્ત્ર પ્રતિમાં વસ્ત્ર વિષેનો અભિગ્રહ - હું અમુક પ્રકારનાં કપડા જ ગ્રહણ કરીશ. જે સહજ રીતે મળશે તે જ ગ્રહણ કરીશ. જે ગૃહસ્થે ઉત્તરિય વસ્ત્રરૂપમાં ધારણ કરેલું છે તેને હું ગ્રહણ કરીશ. જે વસ્ત્ર જીર્ણ છે તેને હું ગ્રહણ કરીશ. (૩) પાત્ર પ્રતિમાં પાત્ર સંબંધી અભિગ્રહ કરવો. - હું લાકડાના માટીના કે તુંબીના પાત્રા ગ્રહણ કરીશ. - જે સહજતાથી મળશે તે ગ્રહણ કરીશ. પ્રકરણ ૬ — - જે નાંખી દેવા યોગ્ય કે છોડવા યોગ્ય હોય તેને હું ગ્રહણ કરીશ. – (૪) સ્થાન પ્રતિમાં – કાયોત્સર્ગ તથા સાધ્યાય આદિ માટે સ્થાનની ગણત્રી અભિગ્રહ કરવો. - આ પ્રમાણે પ્રતિમાઓ ગ્રહણ કરીને તપની આરાધના કરતા મન તથા ઇન્દ્રિયો ઉપર વિજય મેળવી લે છે. શરીર એ હું નથી પરંતુ આત્મા એ હું છું. એવો અનુભવ કરે છે. ૫૪૧

Loading...

Page Navigation
1 ... 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626