________________
૩૩
કંઈ છે જ નહિ. સાચા અર્થમાં જ્યાન આવે તા ક્રિયા છૂટી જતી નથી, પણુ સમજપૂર્વકની ક્રિયા થતી હાવાથી ક્રિયા ઘણી પ્રાણવાન બની જાય છે, માટે જ આપણા પૂના મહાપુરૂષાએ જ્ઞાનસહિત ક્રિયા માટે
જ્ઞાની શ્વાસેાચ્છવાસમે
કરે કર્મના ખેડુ, અન્નાની કરે તેહુ.” આ રીતે અત્યંત આદરપૂર્વીક ગુણગાન ગાયાં છે.
પૂર્વ કિડ વરસાં લગે
વળી, ક્રિયા એટલે શું? એ પણુ આપણે સમજવું જોઈશે, ક્રિયાકાંડ તા ક્રિયાનુ` સ્થૂલ સ્વરૂપ છે. વિષય-કષાયના ત્યાગ દ્વારા આત્મરમણતામાં જ્યારે એ ક્રિયાકાંડ પરિણમે છે ત્યારે એ ક્રિયાયોગ બની જાય છે. પુદ્ગલરમણુતા, વિષયરમણુતા, કષાયરમણતા તથા આસ્રવરમણતાને ત્યાગ કરીને આત્મરમણતામાં-પરમાત્મરમણુતામાં તન્મય થવું એ પણ ઉત્તમ ભૂમિકાની ખરેખર એક ક્રિયા જ છે. અમુક ઉત્તમ ભૂમિકાએ પહેાંચ્યા પછી વિભાવા ઘટી જાય અને સ્વભાવદશામાં રમણુતા વધારે પ્રગટે તેથી કઈ ક્રિયા છૂટી ગઈ ન કહેભાય. ક્રિયાને પ્રાણવાન બનાવવા માટે પણ જ્ઞાન અને ધ્યાન ઘણાં જરૂરી છે.
વિષય અને કષાયેાના ધ્યાનથી આ જીવ અનાદિ કાળથી સંસારમાં જકડાયા છે, અનેક દુર્ગુણાથી ખરડાયા છે, અનંત વાસનાઓથી ઘેરાયેા છે અને અનંત યાતના ચાર ગતિમાં પામ્યા છે, તેની સામે જો પરમાત્માનું પવિત્ર ધ્યાન આવે તા બધા જ કલેશાના ક્રમે ક્રમે અંત આવી જાય.
એ માટે જિનેશ્વર પરમાત્માના શાસનમાં શુભ ધ્યાનના ભિન્ન ભિન્ન અનેક માર્ગો સુચવેલા છે. યાગશાસ્ત્રના ૬ થી ૧૨ પ્રકાશમાં કલિકાલસર્વજ્ઞ આચાય ભગવાનશ્રી હેમચદ્રસૂરીશ્વરજી મહારાજે ધ્યાનના અનેક અનેક પ્રકારે વધુ વેલા છે.
ધ્યા. પ્ર 3
* પ્રસ્તાવના લેખક પ. પુ. શ્રી જખૂવિજયજી મહારાજ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org