________________
व्याप्तिनिरूपणम् ।
[૩. રૂ9– અવિનાભાવનું સ્મરણ કરાવવામાં પણ નથી. કારણ કે-જે બુદ્ધિમાન પુરુષે પૂર્વે વ્યાપ્તિ જાણી છે, તેને માત્ર પક્ષ અને હેતુ જણાવવા માત્રથી જ અવિનાભાવતું મરણ થઈ જાય છે, ૩૬. સૂત્ર ૩૩ માંથી દુષ્ટાતવચન સમર્થ આ અંશનાં અનુવૃત્તિ કરવી. ૩૬. अमुमेवाथै समर्थयन्तेअन्तर्व्याप्त्या हेतोः साध्यप्रत्यायने शक्तावशक्ती च बहिर्व्याप्ते
હવન થઈ રૂછી ૨ ચમ:-- "अन्तर्व्याप्तेः साध्यसंसिद्धिशक्तौ बाह्यव्याप्तेर्वर्णनं वन्ध्यमेव ।
अन्तर्व्याप्तेः साध्यसंसिद्धयशक्तौ बाह्यव्याप्तेर्वर्णनं बन्ध्यमेव ॥१॥"
मत्पुत्रोऽयं वहिर्वक्ति, एवंरूपस्वरान्यथानुपपत्तेः, इत्यत्र बहिर्याप्त्यभावेऽपि गमकत्वस्य; स झ्यामः, तत्पुत्रत्वात् , इतरतत्पुत्रवत् - इत्यत्र तु तद्भावेऽप्यगमकत्वस्योपलब्धेरिति ॥३७॥
એ જ બાબતનું સમર્થન–
હેતુ અન્તવ્યક્તિ દ્વારા સાધ્ય જણાવવાને સમર્થ હેય તે બહિર્બાપ્તિનું કથન કરવું વ્યર્થ છે, અને અન્તવ્યક્તિ દ્વારા હેતુ જે સાધ્યને જણાવવાને અસમર્થ હેય તો પણ બહિવ્યકિતનું ઉઠ્ઠાવન વ્યર્થ છે. ૩૭.
S 1 આ પ્રમાણે અર્થ છે-“અન્તવ્યક્તિ સાધ્યસિદ્ધિમાં સમર્થ હોય તેબહિવ્યક્તિનું વર્ણન વ્યર્થ છે. અને અન્તવ્યનિ સાધ્યસિદ્ધિમાં અસમર્થ હોય તે પણ બહિર્વાસિનું વર્ણન વ્યર્થ છે. ”
“આ મારે પુત્ર બહાર બોલે છે, નહિતર આ સ્વર હોય નહિ–આ સ્થળે દૃષ્ટાન્ત નથી તે પણ હેતુની ગમકતા જણાય છે. અને તે શ્યામ છે, તેને (મિત્રાનો) પુત્ર હોવાથી, તેના બીજા પુત્રની જેમ.” અહીં બહિવ્યક્તિ તે છે પણ અન્તવ્યક્તિ ન હોવાથી હેતુની ગમતા જણાતી નથી. ૩૭.
अर्थतयोः स्वरूपमाहुः-- पक्षीकृत एव विपये साधनस्य साध्येन व्याप्तिरन्ताप्तिः, अन्यत्र तु
રિતિક રૂ૮ यथाऽनेकान्तात्मकं वस्तु, सत्त्वस्य तथैवोपपत्तेरिति, अग्निमानयं देशः धृमवत्त्वात्, य एवं स एवम्, यथा पाकस्थानमिति च ॥३९॥ અન્તર્થાપ્તિ અને બહિવ્યક્તિનું સ્વરૂપ
પક્ષ તરીકે સ્વીકારેલ પદાર્થમાં જ સાધ્ય સાથે સાધનની વ્યાપ્તિ હેય તે તે અન્તવ્યક્તિ છે, અન્યત્ર હોય તો તે બહિર્બાપ્તિ છે. ૩૮.