________________
રૂ.૬૬ ]
अभावनिरूपणम् ।
$१ स्वभावान्तरान्न पुनः स्वस्वरूपादेव, तस्याभावप्रसक्तेः, स्वरूपव्यावृत्तिः स्वस्वभाकयवच्छेद इतरेतराभावोऽन्यापोहनामा निगद्यते ॥ ६३ ॥
५९
उदाहरणमाहु:
यथा स्तम्भस्वभावात् कुम्भस्वभावव्यावृत्तिः ||६४ || ઇતરેતરાભાવનું લક્ષણ—
કોઈ એક સ્વરૂપને ખીજાના સ્વરૂપથી ભેદ તે ઇતરેતરાભાવ છે. ૬૩. $૧ અહીં ભેદ ખીજાના સ્વભાવથી સમજવાને છે, પરંતુ સ્વસ્વરૂપથી નહિ. જો સ્વસ્વરૂપથી પણ ભેદ હોય તા પોતાના જ અભાવ થઈ જાય. સ્વરૂપબ્યાવૃત્તિ એટલે અન્યથી સ્વસ્વભાવને વ્યવચ્છેદ તે ઇતરેતરાભાવ કહેવાય છે. અન્યાપેાહુ' એ તેની ખીજી સૌંજ્ઞા છે. ૬૩.
ઇતરેતરાભાવનુ' ઉદાહરણ
જેમકે-સ્તÆસ્વરૂપથી કુમ્મસ્વરૂપની જે વ્યાવૃત્તિ-ભેદ છે, તે ઇતરેતરા
ભાવ છે. ૬૪.
अत्यन्ताभावमुपदिशन्ति
कालत्रयाsपेक्षिणी हि तादात्म्यपरिणामनिवृत्तिरत्यन्ताभावः ||६५ || ११ अतीतानागतवर्त्तमानरूपकालत्रयेऽपि याऽसौ तादात्म्यपरिणामनिवृत्तिरेकत्वपरिणतिव्यावृत्तिः, सोऽत्यन्ताभावोऽभिधीयते ॥ ६५॥
निदर्शयन्ति-
यथा चेतनाऽचेतनयोः ||६६ ||
११ न खलु चेतनमात्मतत्त्वमचेतनपुद्गलात्मकतामचकलत्, कलयति, कलयिष्यति वा, तच्चैतन्यविरोधात् । नाप्यचेतनं पुद्गलतत्त्वं चेतनस्वरूपताम्, अचेतनत्वવિરોધાત્ ॥૬ ૬||
અત્યન્તાભાવનું લક્ષણ~
ત્રણે કાલમાં જે તાદાત્મ્ય-રૂપપરિણામની નિવૃત્તિ છે, તે અત્યન્તાભાવ
છે. ૬૫.
$í અતીત, અનાગત અને વર્તમાન રૂપ ત્રણે કાલમાં જે તાદાત્મ્ય પરિણામ—એકત્વ પરિણામની વ્યાવૃત્તિ (અર્થાત એક સ્વરૂપે ન થવું) તે અત્યન્તાભાવ કહેવાય છે. ૫.
અત્યન્તાભાવનું ઉદાહરણ-~~
જેમકે-ચેતન અને અચેતનમાં અત્યતાભાવ છે. ૬૬.
$૧ આત્મતત્ત્વરૂપ ચેતન કદી પણ અચેતન-પુદ્ગલરૂપે થયુ' નથી, થતુ નથી અને થશે પણ નહિ, કારણ કે-ચેતનમાં રહેલ ચૈતન્ય સ્વભાવના અચેતન સાથે વિરાધ છે. તે જ રીતે અચેતનત્વના ચૈતન્ય સાથે વિરેધ હોવાથી અચેતન-પુદ્દગલતત્ત્વ પણ ચેતનસ્ત્રરૂપને પામ્યું નથી, પામતુ' નથી અને પામશે પણ નહિ. ૬૬.