________________
क्षणभङ्गनिराकरणम् ।
[
"
नाप्यत्र यौगपद्यमनवयम् यतः क्षणिकानंशस्वरूपं रूपं युगपदेव स्वकार्याणि 'कार्याणि कुर्वाणं येनैव स्वभावेन स्वोपादेयं रूपमुत्पादयति तेनैव ज्ञानक्षणमपि, 'यद्वा येनैव ज्ञानक्षणं तेनैव रूपक्षणमपि, स्वभावान्तरेण वा ? | प्राचि पक्षे, ज्ञानस्य रूपस्वरूपસ્થાપત્તિ:, રોપાવસ્વમાવામિનિવૃત્ત્વયાત, હવયવવત્ । દ્વિતીયે, વસ્ય જ્ઞાનरूपताssपत्तिः, ज्ञानोत्पादने कस्वभावसंपाद्यत्वात् ज्ञानस्वरूपवत् । तृतीये, रूपक्षणस्य 'क्षणिकानंशस्वरूपव्यापत्तिः, ' स्वभावभेदस्य भेदकस्य सद्भावात् । अथानंशैकस्वरूपमपि रूपं सामग्रीभेदाद्भिन्नकार्यकारि भविष्यति को दोष इति चेत्, तर्हि नित्यैकरूपोऽपि 'पदार्थस्तत्तत्सामग्रीभेदात् तत्तत्कार्यकर्त्ता भविष्यतीति कथं क्षणिककान्तसिद्धिः स्यात् ? । ततो न क्षणिकैकान्ते क्रमयौगपद्याभ्यामर्थक्रिया संभवतीति सिद्धं विरुद्धं सत्त्वमिति ॥
૨૦૨
:
8 અથવા ક્રમ અને અક્રમ દ્વારા એકાન્ત ક્ષણિકમાં અક્રિયા ઘટતી ન હોવાથી તમારા સરવ હેતુ વિરુદ્ધહત્વાભાસરૂપ છે. તે આ પ્રમાણે—ક્રમ એ પ્રકારે છે—દેશક્રમ અને કાલક્રમ તેમાં અતિચપલ તર ંગાની પરમ્પરામાં ઊંચે થી ઊતરવા રમણીય શ્રેણીરૂપ અનેલ હસયુગલોને ક્રમ તે દેશક્રમ કહેવાય છે. અને એક જ કલશમાં અનુક્રમે મધુ(મધ), મલૂક (મહુડા), અન્ધક (ખપારી), શમૂક(શખલા) ભરવામાં આવે તે કાલક્રમ કહેવાય છે. એકાન્ત ક્ષણિકમાં તે
આ બન્ને પ્રકારના કમનેા અભાવ જ છે, કારણ કે તમારા મતે જે પદાથે જે કોઈ એક દેશમાં અથવા કોઈ એક કાલમાં જે કંઈ કા ઉત્પન્ન કર્યું” તે પદાર્થ તે જ દેશ અથવા કલમાં સમૂળ નાશ પામ્યાં, તેથી કરીને દેશાન્તર કે કાલાન્ત૨માં અનુગમન કરવાના સ્વભાવવાલા કોઈ પણ એક પદાના અભાવ છે, તે એકાન્ત ક્ષણિકમાં ક્રમ કચાંથી હાઈ શકે ? અર્થાત્ ન હેાઈ શકે.'
;
એકાન્ત ક્ષણિકમાં અક્રમ-ચૌગપદ્ય પણ ઘટતા નથી. કારણ કે ક્ષણિક અને નિરશ એવું રૂપ પેાતાને કરવાનાં કાર્યોને યુગપત્ કરે છે. એમ માનવુ પડે. તા શું જે સ્વભાવથી તે પાતાના ઉપાદેયરૂપને ઉત્પન્ન કરે છે, તે જ સ્વભાવથી જ્ઞાનક્ષણને ઉત્પન્ન કરે છે કે જે સ્વભાવથી જ્ઞાનક્ષણને ઉત્પન્ન કરે છે તે જ સ્વભાવથી રૂપક્ષણને પણ ઉત્પન્ન કરે છે કે અન્ય સ્વભાવથી ? પહેલા પક્ષમાં જ્ઞાન રૂપસ્વરૂપ (રૂપમય) બની જશે કારણ કે રૂપના સ્વરૂપની જેમ રૂપને ઉત્પન્ન કરનાર સ્વભાવથી જ તે જ્ઞાન ઉત્પન્ન થયુ છે. બીજા પક્ષમાં રૂપ જ્ઞાનસ્વરૂપ (જ્ઞાનમય અની જશે, કારણ કે-તે રૂપ, જ્ઞાનના સ્વરૂપની જેમ જ્ઞાનને ઉત્પન્ન કરનાર સ્વભાવથી જ ઉત્પન્ન થયુ છે. ત્રીજા પક્ષમાં રૂપક્ષણના ક્ષણિક–નિરશ સ્વભાવ ખંડિત થઈ જશે કારણ કે–તેમાં ભેદ કરનાર એટલે કેનિરશને સાંશ મનાવી દેનાર સ્વભાવભેદનુ' અસ્તિત્વ માનવું પડશે.
શકા—અશ રહિત અને એકસ્વરૂપવાળુ રૂપ પણ સામગ્રીના ભેદથી ભિન્ન કાર્ય કરે તેા શો દોષ છે ?
-
૧ આવશ્યાવૃત્તિઃ મૈં ।