________________
૨૨૩
. ૬]
हृष्टान्ताभासः ।
રતિમાનયું વતૃત્યાત્ ટેવ ત્તવવિતિ સન્ધિસાધ્યધર્માંણાકી देवदत्ते हि रागादयः सदसत्त्वाभ्यां संदिग्धाः परचेतोविकाराणां परोक्षत्वाद् રાથમિનારિજ઼િન્નાવરોનાનેં ||||દ્
मरणधर्माऽयं रागादिमत्त्वात् मैत्रवदिति संदिग्धसाधनधर्मा || ५ ||६४ || मैत्रे हि साधनधर्मो रागादिमत्त्वाख्यः संदिग्धः || ५ || ६४ ||
આ (પુરુષ) રાગાદિ ચુકત છે, વક્તા હોવાથી, ધ્રુવદ્યત્તની જેમ, દૃષ્ટાંત સંદિગ્ધસાધ્યધમતુ છે. ૬૩
૭૧ દેવદ્યત્તમાં રાગાદિ છે કે નથી-એવા સંદેહ છે, કારણ કે ખીજાના ચિત્ત (મન)ના વિકારા પરાક્ષ છે, અને રાગાદિનું અન્યભિચારી લિંગ કોઈ દેખાતુ નથી, માટે આ સંદિગ્ધસાધ્યધર્મા' નામક દૃષ્ટાન્તાભાસનું ઉદાહરણ જાણવું. ૬૩ આ પુરુષ મરણ ધર્મથી યુકત છે, રાગાદિમાન હેાવાથી, મૈત્રની જેમઆ સદિગ્ધસાધનધમ છે. ૬૪.
મૈત્રમાં રાગાદિમત્ત્વ સાધન સદિગ્ધ છે, માટે આ સદિગ્ધસાધનધર્મા નામનું દૃષ્ટાન્તાભાસનું' ઉદાહરણ જાણવું. ૬૪.
नायं सर्वदर्शी रागादिमत्त्वात् मुनिविशेषवदिति सन्दिग्धभयधर्मा ॥६॥६५॥
मुनिविशेषे सर्वदर्शित्वरागादिमत्त्वाख्यौ साध्यसाधनधर्मी संदिह्येते, तदव्यभिશારિજિલ્લાીનાત્ ॥૬॥દ્દકી
रागादिमान् विवक्षितः पुरुषो वक्तृत्वादिष्टपुरुषवदित्यनन्वयः ||७||६६ ॥
यद्यपीष्टपुरुपे रागादिमत्त्वं च वक्तृत्वं च साध्यसाधनधर्मौ दृष्टौ, तथापि यो यो वक्ता स स रागादिमानिति व्याप्यसिद्धेरनन्वयत्वम् ||७||६६॥
આ (પુરુષ) સ`દશી નથી, રાગાદિમાન હેાવાથી, મુનિવરોષની જેમ, આ સંદિગ્ધાભયધર્મ છે. ૬૫
૭૧ મુનિવિશેષમાં સદશિત્વ સાધ્ય અને રાગાદિમત્ત્વ સાધન છે કે નથી– તેના સંદેહ છે. કારણ કે, તેનુ અવ્યભિચારી લિંગ કેાઈ જાણતું નથી, માટે આ સદિગ્ધાલયધર્મા નામનું દૃષ્ટાન્તાભાસનું ઉદાહરણ જાણવું. ૬૫.
વિવક્ષિત પુરુષ રાગાદિવાળા છે, વક્તા હેાવાથી, ઇષ્ટ પુરુષની જેમ. આ
અનન્વય છે, દુઃ
૭૧ ષ્ટિ પુરુષમાં રાગામિત્વ” સાધ્ય અને વકતૃત્વ' સાધન બન્ને ધર્મો ષ્ટ છે, તેા પણ જે જે વક્તા હોય તે રાગાદિમાન્ હોય એવી અન્વયવ્યાપ્તિ પ્રસિદ્ધ નથી. માટે આ અનન્વય દૃષ્ટાન્તાભાસનું ઉદાહરણ જાણવુ. ૬૬ अनित्यः शब्दः कृतकत्वात् घटवदित्यप्रदर्शितान्वयः ॥ ८॥६७॥