________________
રત્નાકરાવતારિકાના ટિપ્પણા
૧૮૫. ૩૦ ‘સામર્થ્યઘટના'' સૂત્રમાં ગ્રહણ કરેલ વકારથી સત્તાવારપ્રતીતિવિષયવાર વગેરે હેતુએ સગૃહીત થાય છે. પ્રથમ સૂત્ર અને બીજું સૂત્ર સાથે લેતાં અનુમાનપ્રર્ચાળ થાય છે.
૨૧૨. ૧૯ ‘-જીવન્ત” આ પ્રયાગ તૈયાયિકા માટે પ્રચલિત છે, જુઓ— प्रायेण वैयाकरणाः पिशाचाः प्रयोगमन्त्रेण
૨૦૪
विनिवारणीयाः ।
उत्प्लुत्य उत्प्लुत्य समाप्लुवन्तः कथं नु वार्याः खलु गौतमीयाः || ષષ્ટ પરિચ્છેદ
૨૨૬. ૧ ‘હ' વિષય અને ફલને ભેદ છે. પ્રત્યક્ષાદિ પ્રમાણેના વિષય નીલાદિ છે, જ્યારે તેનું ફૂલ જ્ઞાનાત્પત્તિરૂપ ક્રિયા છે.
૨૨૬, ૩ સાધતમ'— અનેક સાધકામાંથી જે સાધન દ્વારા કાર્ય સિદ્ધ થાય તે.
૨૨૯. ૩૦ ‘મિન્ત' ‘વિષયાધિપતિશ્ચાત્ર પ્રમાળમિષ્યતે । સ્થવિત્તિર્યા પ્રમાળ તુ સાણ યોગ્યતાને વા ॥૧૨૪૪૫ તત્ત્વસ’ગ્રહ.
૨૩૧. ૧૩ દિ લાવ્યમય પ્રમાળમ્' અહ્મ-જ્ઞાનનુ', 'ક્ષણ' શબ્દને અથ ટિપ્પણકારે ‘સૌ તસ્ય’ એ પ્રમાણે કરેલ છે, તે અથ પણ ચાગ્ય છે, કારણ આ માન્યતા તે તેમની જ છે, પરંતુ અહી ટીકામાં તેને સીધા નિર્દેશ ન હાવાથી અમે પ્રકરણાનુસાર અ કરેલ છે.
૨૩૯, ૩૨ સૂત્રગત ‘આવિ’ શબ્દથી એવા પ્રકારનાં ખીન્ન સ્મરણુયુક્ત અનુમાન તથા આગમજન્ય જ્ઞાન અને માત્ર સકલન જેવાં જ્ઞાના પણ પ્રત્યભિજ્ઞાનાભાસા જાણવા.
૨૫૦, ૩૦ ‘વિજ્ઞાનેન્દ્રિયાનિરોધરુક્ષ ળમરહિતચાત્' જુએ ન્યાયખિટ્ટુ
પૃ. ૮૯
૨૭૦, ૧૩ ‘નન્વસ્થતાન્નિષ્ક્રિ' અન્યતરાસિદ્ધિ નામના હેત્વાભાસ નથી. ન્યાયમ’જરી પૃ. ૧૬૨ ૨૮૯, ૨૮ ‘ાજાતી તઃ' ‘ાાચાપદ્દિષ્ટઃ વાાતીત્તઃ' આ ન્યાયસૂત્ર છે. જુએ ન્યાયસૂત્ર ૧.૨.૯.
૨૯૦.૫ ‘પ્રñનમ:' યમાત્ર ચિન્તા ૧ નિર્ણયાર્થમપવિષ્ટઃ પ્રરસમ:' આ પણ ન્યાયસૂત્ર (૧.૨.૭) છે.
૨૯૮ ૨૪ ‘પક્ષવિ' પક્ષમાં પ્રતીતસાધ્યાદિરૂપ દોષ હોવા છતાં તે દોષો નથી પરંતુ પક્ષ શુદ્ધ છે એવા ભ્રમ થાય ત્યારે પક્ષશુદ્ધચાભાસ અને છે. તેવી જ રીતે: હેતુમાં અસિદ્ધાદિ દોષો હેાવા છતાં, દૃષ્ટાન્તમાં સાધ વૈધના દોષો હોવા છતાં તેમ જ ઉપનય અને નિગમનમાં પણ તે તે દોષો હાવા છતાં તે તે હેતુ, દૃષ્ટાન્ત, ઉપનય અને નિગમન શુદ્ધ છે એવા ભ્રમ થાય ત્યારે અનુક્રમે હેતુણુયાભાસ, દૃષ્ટાન્તશુદ્ધ્યાભાસ, ઉપનયશુદ્ધયાભાસ અને નિગમનશુચાલાસ મને છે.