________________ રત્નાકરાવતારિકાના ટિપણે તૃતીય પરિચ્છેદ 2. 1 “રાવો–સંસ્કારપ્રબંધના કારણે છે? સરદારચિત્તાવાર તિથીગચ વોટ - સાશ્ય, અદષ્ટ, ચિન્તા, સાહચર્ય વગેરે સંસ્કારપ્રબોધનાં કારણે છે. 55. 2 “ચત્ર સાધનાઢાથે ' તુલના साध्यं व्यापकमित्याहुः साधनं व्याप्यमुच्यते / પ્રયો-વચરત્યેવં ચતરે વિપર્યયઃ | સ્યાદ્વાદરત્નાકર પૃ. 569 77. 2 વિદ્ર” આ શબ્દને અર્થ રેવં ચY' અર્થાત્ દેવનું દ્રવ્ય એ કરતાં જિનેશ્વરભગવંતની વીતરાગતામાં દોષ આવે એટલે “ચતુર્થ7 મેર સેવતા' એ જિમિનિના વચનને ટાંકી રેચ ને બદલે સેવાય રાખી દેવને માટેનું દ્રવ્ય એ અર્થ કરવાનું આ૦ વાદિદેવસૂરિ સૂચવે છે. ગ્રાહ્મળવાજૂ' માં જેમ “ચિ ચવા બ્રાહ્મણની યવાગૂ-રાબ એવો અર્થ કરાતા નથી પણ જૈમિનિના આ વચનથી ગ્રાહ્યાચ વાર એટલે બ્રાહ્મણ માટે યવાગૂ એ અર્થ કરાય છે તેમ અહીં પણ વિ ટૂચ' એટલે દેવનું દ્રવ્ય એ અર્થ કરી સ્વામિત્વ દર્શાવવું તે ભૂલ છે પરંતુ અહેવાય ઢામ એટલે દેવ માટે દ્રવ્ય એવો અર્થ કરે એગ્ય છે. ચતુર્થ પરિચ્છેદ 87. 31 “ારવઢવો' કરપલવી આદિ માટે જુઓ સંગીતપનિષત્સાદ્ધાર 5. 103. 88. 13 “ચાર્ય છે –ાર્ચ છાનાં સમાન રક્ષણH:(ન્યાયભાષ્ય 1.1.7) 91, 15 હંસાક્ષાદિત’ ભરતનાટય શાસ્ત્રમાં પ્રસિદ્ધ હંસપક્ષહંસમુદ્રા માટે જુઓ નાટયશાસ્ત્ર 9-106 અને સંગીતાપનિષત્કારોદ્ધાર 5-79 93, 3 વાછૂપાચાકર તુલના- સ્તુતિઃ સ્તોતુઃ કાળોઃ કુશસ્ત્રપરિણામ સ્વયંભૂસ્તોત્ર (નેમિનાથ). સાધૂપીયાપ: આવો પાઠ કલપી શકાય છે. 133. 29 જાનવર સર્વ એટલે કાર્યું, અને તેના ત્રણ પ્રકારે છે. વ્યક્તિાન્ય, પ્રકારકાર્યું, અને દ્રવ્યકાન્ય. 172.32 વિવાદ–સકલાદેશમાં કાલાદિ દ્વારા જે દ્રવ્યાર્થિકનયની મુખ્યતા અને પર્યાયાર્થિકનયની ગણતા દ્વારા અભેદમાં ભેદ અને પર્યાયાર્થિકનયની મુખ્યતા અને દ્રવ્યાર્થિકનયની ગૌણતા દ્વારા ભેદમાં અભેદનાં ઉપચારના આઠ આઠ દૃષ્ટાન્ત આપ્યા તેને ઉલટાવવાથી એટલે કે પર્યાયાર્થિકનયની મુખ્યતા અને દ્રવ્યાકિનયની ગૌણતા વડે ભેદમાં અભેદ અને દ્રવ્યાકિનયની મુખ્યતા અને પર્યાર્થિકનયની ગૌણતા વડે થતા અભેદમાં ભેદને ઉપચાર કરવાથી તેનાં તે જ દષ્ટાંતે વિકલાદેશમાં ઘટી શકશે. સૂત્ર ૪પ ની ટીકામાં નવિચાર અવસરે જણાવીશું એમ કહેલ પણ પરિચ્છેદ ૭માં નય પ્રકરણમાં તે વાત નથી એટલે આ સૂચન કર્યું છે. પંચમ પરિચછેદ સૂ. 1 “સામાન્યવિવાદ્રિ મારિ પદથી સત-અસત, નિત્ય-અનિત્ય, અભિલાગ્ય-અનભિલા સૂચવાય છે.