________________
ઉક્ષમારા
[ કર૧ આ જગતમાં જે કોઈ પદાર્થ હાનિ-વૃદ્ધિવાળો હોય તે કોઈ વખતે પિતાના કારણોથી ઉત્પન્ન થયેલ સંપૂર્ણ ક્ષય-નાશવાળો હોય છે, જેમકે સુવર્ણમાં રહેલ મેલ તેવી જ રીતે દોષ અને આવરણ પણ હાનિ-વૃદ્ધિવાળા છે. માટે સંપૂર્ણ ક્ષય થવાના સ્વભાવવાલા છે. આ રીતે પ્રસ્તુતમાં સર્વજ્ઞ અને વીતરાગની સિદ્ધિ હોઈ અનુમાનથી બાધિત છે. કારણ કે આ અનુમાનથી જે કેઈ ઉત્તમ પુરુષવિશેષમાં દોષ આવરણને સર્વથા નાશ પ્રસિદ્ધ છે તે જ પુરુષવિશેષ સર્વજ્ઞ કે વીતરાગ છે, એ જ રીતે “શબ્દ અપરિણામી છે એ પ્રતિજ્ઞા(પક્ષ) પણ શબ્દ પરિણામી છે, કારણ કે અન્યથા કતકત્વ ઘટી શકતું નથી એ અનુમાનથી બાધિત થાય છે, એ ઉદાહરણ પણ જાણી લેવું કર
(૫૦) સેનેતિ સંવેદ્રપ્રત્યક્ષેn ne (प.) निर्वासातिशयवानिति उत्कर्षापवर्षवान् । बाध्यमानेति प्रतिज्ञा ॥४२॥
(टि.) प्रत्यक्षनिराकृतेत्यादि । तद्विलक्षणेति पृथ्व्यप्तेजोवायुरूपभूतविलक्षणजीवनिषेधे । तेनेति अहं सुखी अहं दुःखी मम शरीरमित्याद्यहंकार-ममकारप्रत्ययोद्भविष्णुस्वसंवेदनપ્રત્યક્ષેજ, તમારા મકા
(टि.) अनुमानेत्यादि ॥ निसेिति निहाँस. प्रौढिप्राप्तोऽतिशय उपचयलक्षणो ययोर्दोषावरणयोः (योरस्ति) ते निहांसातिशयवर्ती ॥४२॥
अथ तृतीयं भेदमाहुः-- आगमनिराकृतसाध्यधर्मविशेषणो यथा जैनेन रजनिभोजन
મનનીય જરૂા ६१ "अत्थं गमि आइच्चे पुरत्था य अणुग्गए । आहारमाइयं सव्वं मणसा वि न पत्थए" ॥१॥
इत्यादिना हि प्रसिद्धप्रामाण्येन परमागमवाक्येन क्षपाभक्षणपक्षः प्रतिक्षिप्यमाणवान्न साधुत्वमास्कन्दति । एवं जैनेन परकलत्रमभिलषणीयमित्यायुदाहरणीयम् ।
આગમનિરાકૃતસાધ્યધર્મવિશેષણ પક્ષાભાસનું ઉદાહરણ –
જેને રાત્રિભેજન કરવું જોઈએ, આ આગનિમરાકૃતસાધ્યધર્મવિશેષણ પક્ષાભાસ છે. ૪૩.
સૂર્ય અસ્ત થઈ ગયા પછી તે પૂર્વ દિશામાં ઉદય ન પામે ત્યાં સુધી.
૧ “સૂર્ય અસ્ત થયા હોય અને બીજે સૂર્ય ન ઊગે ત્યાં સુધી સર્વપ્રકારના આહારાદિકની મનથી પણ પ્રાર્થના ન કરે (અર્થાત્ મનથી પણ ઈચ્છા ન કરેy' ઇત્યાદિ પ્રસિદ્ધ પ્રામાણ્યવાળા પરમાગમના વચનથી રાત્રિભેજિનરૂપ પ્રતિજ્ઞા બાધિત થાય છે, તેવી જ રીતે જેને પરસ્ત્રીની અભિલાષા કરવી” એ પ્રતિજ્ઞા પણ આગમબાધિત છે ૪૩.
(टि.) आगमेत्यादि।। अत्थ गयंमीति अस्तंगते आदित्ये । पुरत्थायेति पूर्वदिग्भागेऽनुद्गते भाहारमादिकं सर्वः मनसापि न प्रार्थयेत् । परमागमेति जैनराद्धान्तवचनेन । क्षपाभक्षणेति
મોગના ! [પ્રતિ દિgarmતિ નિષિમાળવા ન સાધુaૌવચ્ચમચરિત કરૂ