Book Title: Ratnakaravatarika Part 02
Author(s): Dalsukh Malvania, Malayvijay
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 276
________________ २६६ पक्षाभासः। [ ૬. ૧૫ તદ્રા) બોલે તે તિરસ્કાર કરવાપૂર્વક તેને સભામાંથી બહાર કાઢવામાં આવે છે, જે પ્રસ્તુત બોલવું હોય તે તેને માટે વિક૫સિદ્ધ ધમીને છેડીને બીજું કયું શરણ છે ? (૫૦) નાન્વિત્યાદ્રિ પર વિન્નતિ અતિ વ ા પ્રમાણે રૂતિ રિત-જાતિમાપ ! ननु किमित्यादि ॥ विकल्पेनेति अप्रमाणेन । तूष्णीमिति मौनमेव नाश्रयेत् । अप्रकृतमिति प्रस्तुतविरुद्धम् -अपरवादारम्भकं वाक्यम् । सनिकारमिति सपराभवम् । अप्रामाणिके वस्तुनि मूक-बावदूकयोः कतरः श्रेयानिति स्वयमेव विवेचयन्तु तार्किकाः ? इति चेत् । ननु भवान् स्वोक्तमेव तावद्विवेचयतु, मूकतैव श्रेयसीति च पूत्करोति निष्प्रमाणके वस्तुनीति विकल्पसिद्धं धर्मिणं विधाय मूकताधर्म च विदधातीत्यनात्मज्ञशेखरः । तस्मात् प्रामाणिकेनापि स्वीकर्तव्यैव क्वापि विकल्पसिद्धिः । न च सैव सर्वत्रास्तु, कृतं प्रमाणेनेति वाच्यम् । तदन्तरेण नियतव्यवस्थाऽयोगात् । एको विकल्पयति, अस्ति सर्वज्ञोऽन्यस्तु नास्तीति किमत्र प्रतिपद्यताम् ? । प्रमाणमुद्राव्यवस्थापिते त्वन्यतरस्मिन् धर्मे दुर्द्धरोऽपि कः किं कुर्यात् ? । प्रमाणसिद्धचनहें तु धर्मिणि खपुष्पादौ विकल्पसिद्धिरपि साधीयसी; तार्किकचक्रचक्रवर्तिनामपि तया व्यवहारदर्शनात् । શંકા–પ્રમાણરહિત વસ્તુમાં મૌન રહેવું કે બકવાદ કરે એ બેમાંથી શું સારું છે, તેનું વિવેચન તો સ્વયં તાર્કિક કરી લેશે. સમાધાન-જે એમ હોય તે તમારા કથનનું તમે પોતે જ વિવેચન કરે તે જણાશે કે, “મૂકતા હિતકારી છે એ પ્રમાણે પિકારો છે અને વળી, “નિgમાળ વરસુનિ-(પ્રમાણરહિત વસ્તુમાં) એ પ્રમાણે વિક૯પસિદ્ધ ધર્મોનું વિધાન કર્યા છતાં મૂક રહેવાનું પણ વિધાન કરે છે–આમ પિતાને જ નહિ જાણના રમાં તમે શિરોમણિ-(મૂર્ખશિરોમણિ) છે. તેથી પ્રામાણિક પુરુષે પણ કોઈ સ્થળે (ધમીને વિષે) વિકસિદ્ધિ સ્વીકારવી જોઈએ. પરંતુ દરેક સ્થળે વિકટપથી જ સિદ્ધિ છે, માટે પ્રમાણથી સયું, એમ પણ કહેવું ન જોઈએ, કારણ કે-પ્રમાણ વિના નિયત વ્યવસ્થા બનશે નહિ. સર્વજ્ઞ છે-એ પ્રમાણે કઈ વિકલ્પ કરે ત્યારે બીજે સર્વજ્ઞ નથી એમ કહે ત્યારે શું સ્વીકારવું ? પણ જે અસ્તિત્વ કે નાસ્તિત્વ એ બને ધર્મમાંથી કઈ પણ એક ધર્મ પ્રમાણ મુદ્રાથી વ્યવસ્થાપિત-(સિદ્ધ) કરવામાં આવે ત્યારે દદ્ધર પુરુષ પણ ત્યાં શું કરી શકે ? અર્થાત્ પ્રમાણુસિદ્ધ ધર્મ તેને સ્વીકારે જ પડે. પરંતુ પ્રમાણથી જેની સિદ્ધિ થઈ શકે તેમજ ન હોય એવા આકાશકુસુમાદિ ધમી વિષે તો વિકલ્પથી કરાતી સિદ્ધિ પણ હિતકારી છે, અને તાર્કિકશિરોમણિ વિદ્વાનને વ્યવહાર પણ તે જ જોવાય છે. अप्रमाणिकेइत्यादि परः। ननु भवानिति सूरिः। तदन्तरेणेति प्रमाणमन्तरेण । १ सर्वज्ञख मु० पु१ । २ तथा मु० पु१ ।

Loading...

Page Navigation
1 ... 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315