Book Title: Ratnakaravatarika Part 02
Author(s): Dalsukh Malvania, Malayvijay
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 284
________________ ૨૭૪ ધ્રુત્વામાસઃ । [ ૬. - વિષય નામના વિરુદ્ધભ્યાસોપલબ્ધિરૂપ મૂલ હેતુને અવસર મળી ગયા. અર્થાત્ આ સ્થળે સામાન્યમાં સર્વથા એકત્ર પ્રતિષ્ઠ છે, તેનુ વિરુદ્ધ અનેકત્વ છે, તેનાથી વ્યાપ્ત અનેકવૃત્તિત્વની અહી ઉપલબ્ધિ છે તેથી ફલિત એમ થાય કે, સામાન્ય સર્વથા એક ન ખને. જેમકે-અનેક ભાજનમાં રહેલ તાલલ અનેક છે. અને સામાન્ય પણ અનેકવૃત્તિ-(અનેકમાં રહેનાર) છે, માટે તેમાં પણ એકત્વનું વિરોધી અનેકત્વ છે, તે અનેકત્વની વ્યાપ્તિ અનેકવૃત્તિત્ત્વ સાથે છે, અને તેની(અનેકવૃત્તિત્વની) ઉપલબ્ધિ અહીં છે, આ મૂલ હેતુ એટલા માટે છે કે, તેની અપેક્ષાએ જ પ્રસ’ગના ઉપન્યાસ કરવામાં આવ્યે છે, અને જૈન તથા યોગ ઉભયવાદીને આ હેતુ સિદ્ધ નથી એવું પણ નથી, અર્થાત્ સિદ્ધ જ છે, કારણ કે, બન્નેએ તેને સ્વીકારેલ છે, અને તેથી આ જ 'વિરુદ્ધભ્યાસોપલબ્ધિ’રૂપ અનેકવૃત્તિત્વ નામના મૂલ હેતુ જ છે, અને તે જ વસ્તુના નિશ્ચાયક છે. શંકા- જો આ મૂલ હેતુ જ વસ્તુના નિશ્ચાયક છે એમ માને છે, તેા પછી પ્રસંગના ઉપન્યાસ શા માટે કર્યા ? પ્રસંગનુ ઉપસ્થાપન કરતાં પહેલાં જ આ હેતુનુ... ઉપસ્થાપન કરેા. કારણ કે, નિશ્ચયના સાધનભૂત હેતુને જ ખેલનાર વાદીનું વચન અન્યવાદીઓને ગ્રાહ્ય થાય છે. સમાધાન—એમ ન કહેા. કારણ કે, મૂલ હેતુના પરિવારરૂપ જ આ પ્રસ’ગ છે, કારણ કે, કરનારને કોઈ એક અથના નિશ્ચય કરવાનું ઈષ્ટ છે, અનેનિશ્ચય તા સિદ્ધ હેતુથી જ થાય છે. એટલે, જે હેતુ સિદ્ધરૂપે ઈષ્ટ હેય તેના વ્યાપ્યવ્યાપકભાવ સિદ્ધ કરવા માટેના જ આ પ્રસ`ગ સાધન એ એક અન્ય પ્રકાર જ છે. જે સર્વથા એક છે, તે અનેકત્ર હેાતું નથી. આ પ્રમાણવું કેવળ વ્યાદિન પણ ખાધક મનીને વિરુદ્ધ ધર્મના આશ્રય બની જશે એવા આક્ષેપ કરે છે. આ રીતે વ્યાખ્યવ્યાપકભાવને સિદ્ધ કરવાના આ પણ એક ખીન્ને પ્રકાર છે અને એ રીતે કોઈ પણ અન્યતરાસિદ્ધ ગમક નથી. ૫૧ (प०) तदयुक्तमित्यादि सूरिः । एकधर्मोपगमे इति ऐक्यलक्षणधर्मोपगमे । धर्मान्तरोपगमसंदर्शनमात्रतत्परत्वेनेति अनेकव्यक्तिवर्तित्वाभावसंदर्शनमात्रनिष्ठत्वेन । अस्येति प्रसङ्गस्य । वस्तुनिश्चायकत्वाभावादिति यत् सर्वथैकं तन्नानेकत्र वर्त्तते इत्युक्ते हि निषेधमात्रं प्रतीयते ते तु किञ्चित् निश्चीयते विधेरभावात् । तदिति वस्तु अनेकत्वमित्यतोऽग्रेव कुत इति पृच्छापदम् । प्रतिनियतेत्यादि प्रतिनियत एको यः प्रदार्थस्तत्राधेयत्वं आरोप्यत्वं तस्य भावस्तत्त्वं तत्लक्षणात् स्वभावात् । तद्भावस्येति प्रतिनियतपदार्थाधेयत्वस्वभावस्य । तदभावस्येति अन्यपदार्थाधेयत्वासम्भवस्य । तवेति यौगस्य । तन्निवृत्तिरिति अनेकवृत्तिरिति अनेववृत्तित्वानिवृत्तिः । अभ्युपगतेति भवता । अयमिति अनेकव्यक्तिवर्त्तित्वादिति हेतुः । ननु यद्ययमित्यादि परः । अयमेवेति मौलहेतुरेव । उपन्यस्यतामित्यतोऽग्रे यत इति गम्यम् । मैवमित्यादि सूरिः । अस्येति प्रसङ्गस्य । कुर्वत इति वादिनः । व्याप्यव्यापकभावसाधने इति अविनाभावः सम्बन्ध इति यावत् । एतदिति प्रसङ्गोपदर्शनम् ॥५१॥

Loading...

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315