________________
हेत्वाभासः ।
[ હૈ. ૧
૩૨૩ (૨૨) વિશેષ્ય દેશસિદ્ધ—જે હેતુના વિશેષ્યને એક દેશ અનિશ્ર્ચિત હોય તે સ'ગ્વિવિશેષ્યેકદેશાસિદ્ધ કહેવાય છે, જેમકે- પુરુષ સન નથી, કારણ કે, પુરુષ હોવા છતાં રાગ અને વકતૃત્વથી યુક્ત છે. અહીં હેતુના વિશેષ્યમાંના રાગ અંશ એટલે આ સન્જિગ્યવિશેષ્ય-દેશાસિદ્ધ હેત્વાભાસ થયેા.
२५८
$૨૪ (૨૩) ધૈવેલિજ્જ—જે હેતુને એક દેશ વ્યર્થ (નિષ્પ્રયેાજન) હોય તે–ત્ર્યથે કદેશાસિદ્ધ છે, જેમકે આ પર્વત પ્રદેશ અગ્નિવાળા છે, કારણ તે પ્રકાશ અને ધૂમથી યુક્ત છે. આ અનુમાનના હેતુમાં ‘પ્રકાશ' અંશ વ્યથ (નિષ્ફળ) છે, માટે આ વ્યથૈકદેશાસિદ્ધ હેત્વાભાસ થયેા.
૭૨૫ (૨૪) વિશેપળે શાસિદ્ધ—જે હેતુના વિશેષણના એક દેશ વ્ય નિષ્ફળ હોય તે વ્યથ વિશેષણકદેશાસિદ્ધ છે, જેમકે-શબ્દ ગુણ છે, કારણુ કે, પ્રમેયરૂપ અને સામાન્યવાન છતાં બાહ્ય એક ઈન્દ્રિયથી ગ્રાહ્ય છે. અહી હેતુમાં રૂપવસામાન્ય ખાāકેન્દ્રિયથી ગ્રાહ્ય છે, પણ રૂપ નથી માટે તેથી વ્યભિચારનું નિવારણ કરવાને સામાન્યવાન છતાં આ વિશેષણ સાક છે, પરંતુ પ્રમેયત્વનુ કાઇ વ્યવચ્છેદ્ય ન હોવાથી તે વિશેષણ વ્યથ છે, માટે આ વ્ય વિશેષણુંકદેશાસિદ્ધ હેત્વાભાસ થયા.
૭ર૬ (૨૫) વ્યર્થવિશેયૈજ્યુશાસિદ્ધ—જે હેતુના વિશેષ્યના એક દેશ ન્ય હોય તે વ્યથ વિશેષ્યેકદેશાસિદ્ધ કહેવાય છે, જેમકે-શબ્દ ગુણ છે, કારણ કેખાદ્યુકેન્દ્રિયથી ગ્રાહ્ય હોઈ ને પ્રમેયરૂપ અને સામાન્યવાન છે. અહીં હેતુના વિશેષ્યમાં પ્રમેયરૂપ એક દેશ બ્ય છે માટે આ વ્યથ વિશેષ્યકદેશાસિદ્ધ હત્વાભાસ થયા.
૭૨૭ આ પ્રમાણે એકદેશાસિદ્ધ વિગેરે દ્વારા બીજા અનેક અસિદ્ધ હત્યાભાસના ભેદો પેાતાની મેળે વિચારીને કહેવા જોઈ એ. ઉપર જણાવેલ અસિદ્ધ હેત્વાભાસના આ ઉદાહરણમાં ખીજા દૂષણ્ણાના સંભવ હોવા છતાં અહીં અપ્રસ્તુત હોવાથી જણાવેલ નથી.
શકાઅસિદ્ધ હેત્વાભાસના આ બધા ઉપર જણાવેલ ભેદોનુ કથન તમે કેમ ન કર્યું ?
(टि.) व्यथैकदेशेत्यादि ॥ प्रकाशेति प्रकाशेन वह्निनिश्चयानुत्पत्तेर्वासरे रविरश्मिराशिराजनि पावकप्रकाशावकाश एव न । निशि तु पुरुहूतदिशि शशिकरनिकरविकाशितायां खद्योततेजसि वा स्फुरति तत्र प्रकाशत्वादग्निमत्त्वप्रसंगः ॥ अत एव व्यर्थैकदेशा सिद्धः ।
(टि०) व्यर्थ विशेष्येत्यादि ॥ वाह्येति आत्मना व्यभिचारपरिहारार्थ वाकेन्द्रियग्राह्यत्वे सतीति विशेषणमभिहितम् ।
अभ्यूोति अभिपूर्व ऊह वितर्के । अभ्यूहनमभ्यूह्यत्काय उपसर्गादूहते स्वः । इति
l: '
६२८ उच्यते, एतेषु ये हेत्वाभासतां भजन्ते, ते यदोभयवाद्यसिद्धत्वेन विवक्ष्यन्ते, तदोभयासिद्वेऽन्तर्भवन्ति । यदा त्वन्यतरासिद्धत्वेन तदाऽन्यतरासिद्ध इति ॥२८॥