________________
.
૨૪૭
पक्षाभासः।
]
સ્વવચનનિરાકૃતસાધ્યધર્મ વિશેષણ પક્ષાભાસનું ઉદાહરણ–
પ્રમેયને નિશ્ચય કરાવનારું પ્રમાણ નથી–આ વચનનિરાકૃત સાધ્ય. ધર્મવિશેષણ પક્ષા માસ છે. ૪પ,
૧ સર્વ પ્રમાણના અભાવને સ્વીકારનારનું પિતાનું વચન પણ પોતાના અભિપ્રાયનું પ્રતિપાદન કરનારું નથી. માટે તેણે મૌન રહેવું એ જ તેના માટે હિતાવહ છે, છતાં પણ બેલે તો-“પ્રમેયને નિશ્ચય કરાવનાર પ્રમાણ નથી એ પિતાના વચનને પ્રમાણ કરીને જ બોલે છે, માટે પિતાના વચનથી જ પિતે વ્યાઘાત પામે (બાધિત થાય છે).
* ૨ શંકા-સ્વવચન શબ્દરૂપ છે, તે પ્રથમ કહેલ આગમનિરાકૃત સાયધર્મ વિશેષણ પક્ષભાસમાં આ અન્તર્ભાવ પામે છે તેજુદો શા માટે કહ્યો. ?
સમાધાન–આ પક્ષાભાસ આગમનિરાકૃત પક્ષાભાસમાં અન્તર્ભાવ પામે છે પરંતુ શિષ્યની બુદ્ધિના વિકાસ માટે જુદે કહેલ હોવાથી તેમાં કેઈ દોષ નથી.
૩ સૂત્ર ૪૦માં કહેલ “માશબ્દથી સૂચવેલા સ્મરણનિરાકૃત સાધ્યધર્મ વિશેષણ, પ્રત્યભિજ્ઞાનિરાકૃતસાધ્યધર્મવિશેષણ, અને તર્કનિરાકૃતસાયધર્મવિશેષણ આ ત્રણ પક્ષાભાસો પણ છે. તેમાં તે આમ્રવૃક્ષ ફલ રહિત છે. આ પ્રતિજ્ઞા-ફળના સમૂહથી શોભાયમાન આમ્રવૃક્ષને સમ્યગ યાદ કરનાર કોઈના
મરણદ્વારા બાધિત થાય છે. આ ઉદાહરણ સ્મરણનિરાકૃતસાધ્યધર્મ વિશેષણ પક્ષાભાસનું છે. કોઈ વસ્તુમાં સમાનતા હોય છતાં કે ઈ અન્ય વસ્તુમાં રહેલી ઊતા સામાન્યની ભ્રાન્તિથી કહે કે “આ તે જ છે તે તેની આ પ્રતિજ્ઞા “આ તેના સમાન છે એ પ્રમાણે તિય ફસામાન્યને વિષય કરનાર પ્રત્યભિજ્ઞાથી બાધિત થાય છે, માટે એ પ્રત્યભિજ્ઞાનિરાકૃતસાધ્યધર્મ વિશેષણ પક્ષાભાસ છે. જે જે તેનો પુત્ર છે, તે તે શ્યામ છે, આ વ્યાપ્તિ સાચી છે. આ પ્રકારની પ્રતિજ્ઞાન માતાએ ખાધેલા શાકાહારના પરિણામવાળે જે પુત્ર છે, તે શ્યામ છે, એ પ્રમાણ વ્યાપ્તિ ગ્રહણ કરનાર સભ્યતર્કથી થાય છે, માટે આ ઉદાહરણ તકનિરાકૃતસાધ્યધર્મ વિશેષણ પક્ષાભાસનું જાણવું. ૪પ.
(૧૦) gવમેત્યાદ્રિ સૂરિ ! (૫૦) રમતિ ચચ ૪પ
(टि०) स्ववचनेत्यादि । तस्येति प्रमेयज्ञापकं प्रमाणमेव नास्तीति वदता नास्तिकादेमीनमेव कल्याणम् ॥ तन्निरोकृतेति शब्दनिराकृत साध्यधर्मविशेषणः । अस्येति स्ववचननिराकृतसाध्यधर्मविशेषणस्य । भेदेनेति पार्थक्येन शिष्यशेमुषीति विनेयप्रतिभाप्रकटनार्थम् ।
(टि०) तत्रेति त्रिपु पक्षाभासेषु । अयं पक्ष इति केनापि पुरा शरदादौ रसालः फलविकलः कलयांवभूवे कियत्यपि काले व्यतीते स विफल एव चूतः तस्य पुंसो देशान्तरं पर्यटतः स्मृतिपथमुपेयिवान् । अपरेण कानननिकुञ्जविहारिणा स एव सहकारो वसन्ततौ फलकलितः कलयांचके सोऽपि कालान्तरे तस्य फलिनः सस्मार सफलस्मरणेन विफलस्मृतिर्वाध्यते ॥ तर्केत्यादि ॥ समीचीनेति एष एतावान् पक्षः ॥४५॥