Book Title: Ratnakaravatarika Part 02
Author(s): Dalsukh Malvania, Malayvijay
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 245
________________ ૬. ૨૨-૩ प्रमाणफलव्यवहारः। २३५ - १ कश्चिदाह-कल्पनाशिल्पिनिर्मिता सर्वाऽपि प्रमाणफलव्यवहृतिरिति विफल एवायं प्रमाणफलालम्बनः स्याद्वादिनां भेदाभेदप्रतिष्टोपक्रम इति तन्मतमिदानीमपा નિત– संवृत्त्या प्रमाणफलव्यवहार इत्यप्रामाणिकप्रलापः, परमार्थतः स्वाभि मतासिद्धिविरोधात् ॥२१॥ ६२ अयमर्थः- सांवृतप्रमाणफल.व्यवहारवादिनाऽपि सांवृतत्वं प्रमाणफलयोः परमार्यवृत्या तावदेष्टव्यम् :। तच्चासौ प्रमाणादभिमन्यते. अप्रमाणाद्वा । न तावदप्रमाणात् , तस्याकिञ्चित्करवात् । अथ प्रमाणात् , तन्न । यतः सांवृतत्वग्राहक प्रमाणं सांवृतम्, असांवृतं वा स्यात् ? । यदि सांवृतम् कथं तस्माद पारमार्थिकात् पारमार्थिकस्य सकलप्रमाणफलव्यवहार सांवृतत्वस्य सिद्धिः ? तथा च पारमार्थिक एवं समस्तोऽपि प्रमाणफलव्यवहारः प्राप्तः । अथ प्रमाणफलसांवृतत्वग्राहकं प्रमाणं स्वयमसांवृत मिष्यते, तर्हि क्षीणा सकलप्रमाण,फलव्यवहा सांवृतत्वप्रतिज्ञा, अनेनैव व्यभिचारात् । तदेवं सांकृतसकलप्रमाणफलव्यवहारवादिनो व्यक्त एव परमार्थतः स्वाभिमतसिद्धिविरोध इति ॥२१॥ ફુલ પ્રમાણ અને ફલરૂપ સમસ્ત વ્યવહાર કપનારૂપ શિલ્પીથી નિમિત (બનેલ) છે, માટે સ્યાદ્વાદીઓને પ્રમાણફલ વિષે ભેદભેદની પ્રતિષ્ઠારૂપ આ આરંભ નિષ્ફલ છે, એવી કઈ વાદીની-(વિજ્ઞાનવાદીની) માન્યતા છે, તે તે માન્યતાનું નિરાકરણ– પ્રમાણ અને કુલ વ્યવહાર કાલ્પનિક છે, એમ કહેવું તે અપ્રામાણિક પુરુષને પ્રલાપ-(મિથ્યા બકવાદ) છે, કારણ કે–એમ માનવાથી પોતાને માન્ય(ઈષ્ટ) મત પરમાર્થરૂપે સિદ્ધ નહિ થાય. ૨૧ $ર પ્રમાણ અને ફલને વ્યવહાર સાંવૃતિક-કાલ્પનિક છે, એવું કહેનાર વાદીને પણ પ્રમાણ અને ફલની કાલ્પનિકતા તે પારમાર્થિક સ્વરૂપે જ સ્વીકારવી પડશે, અને તેણે જે એવી સાંવૃતિતા-(કાલ્પનિકતા) સ્વીકારી છે તે શું પ્રમાણ થી છે કે અપ્રમાણથી ? અપ્રમાણથી તે સ્વીકારાય જ નહિ, કારણ કે-અપ્રમાણ તે અકિંચિત્કર છે. સાંવૃતિકતાને પ્રમાણુથી પણ માની શકાય તેમ નથી. કારણ કે, તેનું ગ્રહણ કરનાર પ્રમાણ પોતે સાંવૃત છે કે અસાંવૃત ? સાંવૃત હોય તે–સ્વયં અપારમાર્થિક એવા તે પ્રમાણથી પ્રમાણ અને ફલના સમસ્ત વ્યવહારની કાલનિકતાની પારમાર્થિતા કઈ રીતે સિદ્ધ થશે? અર્થાતુ નહિ થાય અને તેથી સમસ્ત પ્રમાણ અને ફલને વ્યવહાર પણ પારમાર્થિક જ સિદ્ધ થયે. પ્રમાણ અને વ્યવહાર સાંવૃત છે, અને એને ગ્રહણ કરનાર પ્રમાણ સ્વયં અસાંવૃત હોય તે પ્રમાણ ફલને સમસ્ત વ્યવહાર સાંવૃત છે એ પ્રેમ છે. • તમે કરેલી પ્રતિજ્ઞા ક્ષીણ થઈ ગઈ. આ કથનથી તમારી પ્રતિજ્ઞામાં વ્યભિ

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315