________________
પ્રમાળખામાસઃ ।
૬
६१ यमलकजातयोरेकस्याः स्त्रिया एकदिनोत्पन्नयोः पुत्रयोर्मध्यादेकत्र द्वितीयेन तुल्योऽयमिति जिज्ञासिते स एवायमिति, अपरत्र स एवायमिति वुभुत्सिते तेन तुल्योऽयमिति च ज्ञानं प्रत्यभिज्ञानाभासम् || ३४ ॥
પરીક્ષાભાસનું વિવરણ કરવાની ઈચ્છાથી પ્રથમ સ્મરણાભાસનુ’ સ્વરૂપ જણાવે છે-
: ૨૪૦
જે પદાનનુભૂત હેાય તે વિષે તે” એવું જ્ઞાન થવુ . સ્મરણાભાગ
છે. ૩૧.
અનનુભૂત એટલે કેાઈ પણ પ્રમાણથી ન જાણેલ. ૩૧
મરણાભાસનું’ ઉદાહરણ~~~
અનનુભૂત મુનિમ’ડળ ‘તે મુનિમડળ' એવુ જ્ઞાન થયુ. ૩૨,
પ્રત્યભિજ્ઞાભાસનુ સ્વરૂપ—
સમાન પદામાં આ તે” જ છે, એવું જ્ઞાન અને એક જ પદાર્થમાં આ તેની સમાન છે, એવું જ્ઞાન ઇત્યાદિ પ્રત્યભિજ્ઞાન છે, ૩૩.
૬૧ તિય સામાન્ય અને ઊર્ધ્વતાસામાન્ય ઈત્યાદિને વિષય કરનારુ પ્રત્યભિજ્ઞાન જણાવેલ છે, તેમાં તિયફ્સામાન્યથી યુક્ત--(સંદેશ) પદાર્થ માં આ તે’ જ. છે,એવું જ્ઞાન થવુ', તેમજ ઊ તાસામાન્યથી યુક્ત (દ્રવ્યરૂપ) એક જ પદાર્થમાં આ તેના તુલ્ય છે એવું જ્ઞાન થવું, અને સૂત્રમાં જણાવેલ આદિ શબ્દથી એવા પ્રકારના બીજા પણ પ્રત્યભિજ્ઞાનાભાસા જાણવા, ૩૩.
છે
પ્રત્યભિજ્ઞાનાભાસનુ ઉદાહરણ—
જેમકે-યુગ્મરૂપે-(જોડકાંરૂપે) જન્મેલ માળા વિષે ૩૪.
૭૧ એક જ સ્ત્રીને એક જ દિવસે જન્મેલા એ પુત્રામાંથી કોઈ એકમાં આ બીજાની સમાન છે, એવુ જાણવાની ઈચ્છા થાય ત્યારે આ તે જ છે” એવું જ્ઞાન થવું, અને ખીજામાં આ તે જ છે એવું' જાણવાની ઈચ્છા થાય ત્યારે આ તેના તુલ્ય છે” એવું જ્ઞાન થવું' તે પ્રત્યભિજ્ઞાનાભાસ કહેવાય છે. સારાંશ છે કે સશતામાં એકતાની પ્રતીતિ થવી અને એકતામાં સદૃશતાનુ જ્ઞાન તે પ્રત્ય
ભિજ્ઞાનાભાસ છે. ૩૪.
तर्काभासमादर्शयन्ति —
-:અસસ્થામાંવ યાતો તવમાસત માસઃ || યાજ્ઞિવિનામાવઃ ||||
*
· જીવાદરતિ—
सः श्यामो मैत्रतनयत्वादित्यत्र यावान्मैत्रतनयः सः श्याम इति यथा ॥ ३६ ॥ ६१: नहि मैत्रतनयत्व हेतोः: श्यामलेन व्याप्तिरस्ति शाकायाहारपरिणतिपूर्वकत्वाच्छ्यामतायाः । यो हि जनन्युपभुक्तशाकाद्याहारपरिणामपूर्वकस्तनयः, स एव श्याम इति सर्वाक्षेपेण यः प्रत्ययः, स तर्क इति ॥ ३६ ॥
"
', "