________________
E
धर्मिधर्मयोर्भेदाभेदः ।
[° ૮
(૪) પદાર્થ સહકારીએ હોય ત્યારે કાર્ય કરે છે અને સહકારીએ ન હોય ત્યારે કરતા નથી એ ચેાથે ભેદ કહો તે તેમાં વિરુદ્ધ ધર્મના આશ્રય' એ દોષ છે, કારણ કે-જે સહકારીઓથી યુક્ત હોય તે જ સહકારીએથી રહિત અને એ કઈ રીતે ઘટે ? છતાં ઘટી શકે એમ માના સહકારીના વિચાગ અને સહકારીના સંચાગમાં પદાને ભેટ થશે.
યોગ-કેાઈ એક વખત તે સહકારીએથી યુક્ત હોય છે અને કાઈ ખીજે વખતે સહકારીએથી રહિત હોય છે, એ રીતે કાલભૈદ્ય માનવાથી ઉપરોક્ત દોષને સારી રીતે-પરિહાર–નિવારણ થઈ શકે છે.
જૈન -આ કથન પણ ચેાન્ય નથી. કારણ કે-ધી'માં કશી જ વિશેષતા સ્વીકારી નથી, કારણ કે—કાલભેદ હોવા છતાં તમે! એ એક જ ધમી ને સ્વીકારેલ છે, અને તે રીતે અર્થાત્ કાલભેદમાં પણ ધી એક જ હોવાથી એ ધીમાં સહકા રીઓની સકલતા (સદ્ભાવ-વિદ્યમાનતા) અને વિકલતા (અભાવ) કેમ સિદ્ધ થાય ? અર્થાત્ ન થાય. અથવા સાકલ્ય વૈકલ્પ–(ભાવાભાવ) માના તે ધમીમાં ભેદ્ય સિદ્ધ થયે
ચૌગ -– સહકારી સાકય-(સયેાગ) અને સહકારી વૈકલ્પ (વિચેાગ) એ બન્ને ધર્મો છે, અને ધમીથી ધર્મા ભિન્ન છે. માટે ધર્મના ભેદથી ધર્મના કઈ ભેટ્ટ થતા નથી.
જૈન-એકાન્ત ભિન્ન ધમ ધમી વાદ્યને એટલે કે-ધર્મો ધમી થી એકાન્ત ભિન્ન છે, એ માન્યતાના તિરસ્કાર એ જ એનુ શ્રેષ્ઠ ખંડન છે.
(૫) અને ધીથી ધર્મો એકાન્ત ભિન્ન હોય તે પણ માત્ર સાકલ્પ જ કાય ને ઉત્પન્ન કરતું નથી, પરંન્તુ તે પદાર્થ પણુ કાને ઉત્પન્ન કરે છે. અને તે રીતે તે પદાર્થના છેલ્લા સમયે જે વિલંબ રહિત કાય કરવાના સ્વભાવ છે, તે જ સ્વભાવ જો પ્રથમ ક્ષણે હોય તે હઠપૂર્વક કાર્ય કરતા આ પદાને દેવના સેાગંદથી પણ દૂર કરવા શકચ નથી. વળી વિરુદ્ધ ધર્માંના આશ્રયથી પદાર્થ ધમીમાં આર્ચી પડતા ધમી”ના ભેદપ્રસંગને દૂર કરવા જેમ સાકલ્ય વૈકલ્પરૂપ એ ધર્માં ધમીથી ભિન્ન છે એવી કલ્પના તમે કરી તેમ તે-અક્ષેપક્રિયા ધમ સ્વભાવ પણ પદાર્થથી ભિન્ન જ છે, એમ કહી શકશો નહિ. કારણ કે-તેમ માનવામાં પદામાં અકર્તૃત્વના પ્રસંગ આવશે. અર્થાત્ કતૃત્વ આક્ષેપક્રિયા ધમ સ્વભાવમાં માનવું પડશે. પણ પાર્ટીમાં નહિ માટે એકાન્ત નિત્ય પદાર્થમાં વિરુદ્ધ ધર્માંધ્યાસ દૉષ સિદ્ધ થયા.
(पं०) अथेत्यादि परः । नन्वित्यादि सूरिः । अन्वयपर्यवसायीति विधिमुखेन प्रत्ययः तत्र प्राच्य इत्यादि सूरिः । 'अपेक्षणीयमिति उपकारस्याप्यर्थक्रियात्वात् । भापतति इत्यतोऽभ्रे यत इति गम्यम् । अनुत्पद्यमानस्येति नित्यस्य । द्वितीयपक्षे इति अतत्स्वभावपक्षे । अथ तेनापि तस्य किञ्चिदुपकारान्तरमारचनीयमिति अतत्स्वभावभूतेनाप्युपकारिणस्तथा किञ्चिदुपकारान्तरं कर्तव्यं तदपि तत्स्वभावभूतमत्स्वभावभूतं चेति पूर्वोक्त एव નવંતત્તિ અતઃ ઝારાનૢ ।
૧ પે
-