________________
:
રૂ. ૨૬]
अनुपलब्धिहेतु निरूपणम् ।
७५
કારણ કે–તે અજ્ઞાનરૂપ છે, અહી જ્ઞાનત્વ અને અજ્ઞાનત્વના સાક્ષાત્ વિરાધ છે, પરંતુ પ્રતિષેધ્ય સ્વભાવ જ્ઞાનત્વના વ્યાપ્ય પ્રામાણ્ય સાથે અજ્ઞાનને પરપરાએ વિરાધ છે. કારણવિરુદ્ધોપલબ્ધિનું ઉદાહરણ—આ પુરુષ રામહદિરૂપ વિશેષવાળા નથી, કારણ કે-નજીકમાં અગ્નિવિશેષ છે. અહી અગ્નિ અને શીતના પરસ્પર સાક્ષાત્ વિરાધ છે, પરંતુ પ્રતિષેધ્ય સ્વભાવ શીતના કાર્યરૂપ રામહર્ષાદ્ધિ સાથે અગ્નિના પરપરાએ વિધિ છે.
$૩ વળી, આ પુરુષને હિંમ(બરફ)જનિત રોમહર્ષાદિવિશેષ નથી. કારણ કે-અહીં ધૂમ છે. પ્રસ્તુતમાં પ્રતિષેધ્ય રામહર્ષાદિવિશેષ છે, તેનુ કારણ હિમ છે. તેનાથી સાક્ષાત્ વિરુદ્ધ અગ્નિ છે, અને તેનું કાય ધૂમ છે—આ પ્રમાણે કારણવિરુદ્ધકાયે પલબ્ધિ વિગેરે જે વિરુદ્ધોપલબ્ધિ છે ;તેના યથાસ ભવ વિરુદ્ધકાચેર્ચાપલબ્ધિ આદિમાં અન્તર્ભાવ કરવા. ૯૨.
(१०) तत्र कार्यविरुद्धोपलब्धिरिति तत्र तासां मध्ये | ज्ञानत्वव्याप्येने ति જ્ઞાનત્ત્વ સાધવું ચસ્થતિ વિત્રઃ । ચે સ્થિતિ 'ધર્મોત્તરાયઃ (?) ISRI
(ટિ૰) TMાવિન્દ્વોપરિત્યાવિદુઃલારાં વિષાવિ, વાર્ચે દુઃલમ્ ॥૬॥ इति श्री साधुपूर्णिमागच्छीय श्रीमदाचार्यगुणचन्द्रसूरिशिष्य पं० ज्ञानचन्द्रविरचिते रत्नाकरावतारिका टिप्पनके तृतीयः परिच्छेदः समाप्तः ॥ श्री ॥ सम्प्रत्यनुपलब्धि प्रकारतः प्राहु:
अनुपलब्धेरपि द्वैरूप्यम्, अविरुद्धानुपलब्धिर्विरुद्धानुपलब्धिश्च ॥९३॥ $ १ अविरुद्धस्य प्रतिपेध्येनार्थेन सह विरोधमप्राप्तस्यानुपलब्धिरविरुद्धाऽनुपરુધ્ધિ: | પવૅ વિરુદ્રાનુષધ્ધિનિ ||૧૨॥ અનુપલબ્ધિના ભેદ
અનુપલબ્ધિના પણ એ ભેદ છે અવિરુદ્વાનુપલબ્ધિ અને વિરુદ્ધાનુપલબ્ધિ. ૯૩ $1 અવિરુદ્ધ-અટલે પ્રતિષધ્ય પદાર્થ સાથે જેને વિરાધ ન હાય, તેની જે અનુપલબ્ધિ, તે અવિરુદ્ધાનુપલબ્ધિ છે. એ જ રીતે વિરુદ્ધ-એટલે પ્રતિષધ્ય પદાથ સાથે જેને વિરાધ હાય તેની અનુપલબ્ધિ, તે વિરુદ્ધાનુપલબ્ધિ છે. ૯૩.
(१०) अविरुद्धानुपलब्धिरिति निषेधसाधयित्री । विरुद्धानुपलब्धिरिति विधिસાચિત્રો ૫.૫
• सम्प्रत्यविरुद्धानुपलब्धेर्निपेधसिद्धौ प्रकारसङ्ख्यामाख्यान्ति
.
तत्राविरुद्धानुपलब्धिः प्रतिषेधावबोधे सप्तप्रकारा ॥ ९४ ॥ अमूनेव प्रकारान् प्रकटयन्ति—
प्रतिषेध्येनाविरुद्धानां स्वभावव्यापककार्यकारणपूर्वचरोत्तरचरसहचराणामनुपलब्धिः ॥९५॥
१ अत्र 'धर्मोत्तरादिना ये उक्ताः' इति सम्यक् स्यात् ।