________________
રૂ. ૨૦૨] अनुपलब्धिहेतुप्रदर्शनम्।
૭૭ ६१ प्रशमप्रभृतयो भावा इति प्रशमसंवेगनिर्वेदानुकम्पास्तिक्यलक्षणजीवपरिणामविशेषाः । तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनं तस्याऽभावः कुतोऽपि देवव्यभक्षणादेः पापकर्मणः सकाशासिद्धयंस्तत्त्वार्थश्रद्धानकार्यभूतानां प्रशमादीनामभावं गमयति ॥९९॥
આ પ્રદેશમાં પનસ નથી કારણ કે અહીં વૃક્ષ નથી, આ વ્યાપકાનુપલબ્ધિ છે. ૯૭.
અહીં અપ્રતિહત શક્તિવાળું બીજ નથી. કારણ કે અંકુર દેખાતા નથી. આ કાર્યાનુપલબ્ધિ છે. ૯૮.
૬૧ કાર્યનિષ્પત્તિની દષ્ટિએ જે કારણનું સામર્થ્ય પ્રતિબંધ રહિત હોય તે કારણને અપ્રતિહસશક્તિક-એટલે કાપતિ માટે અવિકલ કહેવાય છે. આથી સામાન્ય બીજ વડે વ્યભિચાર થશે નહિ અથતુ અહીં વિશિષ્ટ પ્રકારનું બીજ વિવક્ષિત છે, જે હોય તે અંકુર થાય જ. ૯૮.
આ પુરુષમાં પ્રથમ આદિ ભાવે નથી કારણકે–તેને તત્વાર્થમાં શ્રદ્ધાને અભાવ છે-આ કા૨ણાનુપલબ્ધિ છે, ૯૯.
$૧ પ્રશમ આદિનું વિવરણ છે કે, પ્રશમ-સંવેગ-નિવેદ-અનુકમ્પા અને આસ્તિક્ય. એ જીવના પરિણામવિશેષે છે. તત્ત્વાર્થ શ્રદ્ધાન એટલે સમ્યગુ દશન. તેને અભાવ કેઈ દેવદ્રવ્યના ભક્ષણાદિપાપકર્મથી સિદ્ધ થાય છે અને તેથી તે તત્ત્વાશ્રદ્ધાનના કાર્યરૂપ પ્રશમાદિ ભાવના અભાવને બોધ કરાવે છે, ૯૯. पूर्वचरानुपलब्धियथा नोद्गमिष्यति मुहूर्तान्ते स्वातिनक्षत्रं चित्रो
યાવનાત | | उत्तरचरानुपलब्धियथा नोदगमत् पूर्वभद्रपदा मुहूर्त्तात्पूर्वमुत्तरभद्रपदोद्
માનવ માત્ર ૨૦ શા सहचरानुपलब्धियथा नास्त्यस्य सम्यग्ज्ञानं सम्यग्दर्शनानुप
સ્ત્રઃ ૨૦૨ ६१ इयं च सप्तधाऽप्यनुपलब्धिः साक्षादनुपलम्भद्वारेण, परम्परया पुनरेषा सम्भवन्त्यत्रैवाऽन्तर्भावनीया । तथाहि-नास्ति एकान्तनिरन्वयं तत्त्वम्, तत्र क्रमाक्रमानुपलब्धेरिति या कार्यव्यापकानुपलब्धिः, निरन्वयतत्त्वकार्यस्यार्थक्रियारूपस्य यद्वचापकं क्रमाक्रमरूपं तस्यानुपलम्भसद्भावात् । सा व्यापकानुपलब्धावेव प्रवेशनीया । एवमन्या अपि यथासम्भवमास्वेव विशन्ति ॥१०२॥
એક મુહૂર્ત પછી સ્વાતિ નક્ષત્રનો ઉદય નહિ થાય કારણ કે ચિત્રાને ઉદય જેવા નથી–આ પૂર્વચરાનુપલબ્ધિ છે. ૧૦૦.
સારાંશ છે કે ચિત્રાના ઉદય પછી સ્વાતિને ઉદય થાય છે. અહીં સ્વાતિને ઉદય પ્રતિધ્ય છે તેનાથી અવિરુદ્ધ પૂર્વચર ચિત્રાના ઉદયની અનુપલબ્ધિ છે, માટે આ અવિરુદ્ધપૂર્વ ચરાનુપલબ્ધિ છે. ૧૦૦.