Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका
ઉત્તર : આ ક્રુજ્ઞાન ઉપરિત સદ્ભૂત વ્યવહારનયથી જીવના લક્ષણ છે. આ મિથ્યાજ્ઞાન મિથ્યાત્ત્વના ઉયવશ હાય છે તેથી ઉપચરિત છે, વિકૃતભાવ છે તેથી અસદ્ભુત છે અને પર્યાય છે તેથી વ્યવહારનયના વિષય છે.
પ્રશ્ન ૬ ઃ આ સામાન્યપણે જીવના લક્ષણ છે એના અર્થ શું?
ઉત્તર : આ માર પ્રકારના ઉપયાગ, સમુહરૂપે, જીવના લક્ષણરૂપે કહેવામાં આવે છે, તેથી જો કે તે વ્યવહારનયથી કહેવામાં આવે છે તે પણ તે સંસારી કે મુકત જીવનુ લક્ષણ છે એવી વિવક્ષા નથી.
६८
પ્રશ્ન ૭ : ઉપયોગ વિના તેા જીવ રહેતા નથી, તે પછી ઉપયાગ વ્યવહારનયમાં કેમ કહેવામાં આવ્યા ?
ઉત્તર : અગ્રહણના વ્યાપારને ઉપયોગ કહે છે. આ ઉપયાગ, ભલે તે શુદ્ધ હેાય તે પણુ, એક સમયમાં જે જ્ઞાયવૃત્તિ છે તે જ ખીજા સમયમાં હાતી નથી. બીજા સમયે તે સમયની પેાતાની બીજી ગાયકવૃત્તિ હાય છે આ કારણથી ઉપયોગ જીવનું લક્ષણુ વ્યવહારથી જ છે, કારણ કે ઉપયાગ ત્રિકાળ ટકવાવાળા સાવ નથી.
પ્રશ્ન ૮ ઉપયાગ કેટલા પ્રકારે છે?
ઉત્તર : ઉપયેાગના ત્રણુ પ્રકાર છે. (૧) શુદ્ધ (૨) શુભ
() અશુભ
પ્રશ્ન ૯ : શુદ્ધ-ઉપચેગ કયા રૂપે છે?
ઉત્તર : કેવળજ્ઞાન અને કેવળદર્શન આ એ શુદ્ધ
ઉપયોગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org