Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
गाथा ३५
ઉત્તર : મનુષ્ય, તિર્યંચ કે અચેતન વસ્તુને અવાજ સાંભળીને ત્રણ કાળ સંબંધી શુભ-અશુભ-ભા જાણવા તેને સ્વરનિમિત્ત કહે છે.
પ્રશ્ન ૬૬ : ભૌમનિમિત્ત કોને કહે છે?
ઉત્તર : ભૂમિનું સૂકાપણું, ચીકણપણું વગેરે દેખીને ભૂમિની અંદર પાણી, નિધાન વગેરે જાણી લેવું; શુભ અશુભ હારજીત જાણી લેવા તેને ભેમનિમિત્ત કહે છે.
પ્રશ્ન ૬૭ : અંતરિક્ષ-નિમિત્ત કોને કહે છે?
ઉત્તર : સૂર્ય-ચન્દ્રના ગ્રહણ તથા ગ્રહના ઉદય, અસ્ત ઉલ્કાપાત વગેરે જેઈને ત્રણ કાળ સંબંધી શુભ-અશુભ જાણું લેવું તે અંતરિક્ષનિમિત્ત કહેવાય છે.
પ્રશ્ન ૬૮ : લક્ષણનિમિત્ત કોને કહે છે?
ઉત્તર : હથેળી વગેરે શરીરના અવયવમાં કમળ, ચક, માછલી, કળશ વગેરે ચિહેને જોઈને શુભાશુભ જાણે ' તે લક્ષણનિમિત્ત કહેવાય છે.
પ્રશ્ન ૬૯ : સ્વપ્રનિમિત્ત કેને કહે છે?
ઉત્તર : શુભાશુભ સ્વમો અનુસાર શુભ અશુભ ફળ જાણું લેવું તેને સ્વપ્રનિમિત્ત કહે છે.
પ્રશ્ન ૭૦ : નિમિત્તદેષમાં શું દોષ આવે છે? ઉત્તર : આમાં રસાસ્વાદન, દીનતા વગેરે દોષ આવે છે. પ્રશ્ન : વની પકવચનદોષ કેને કહે છે ?
ઉત્તર ભેજન વગેરે ગ્રહણ કરવાના અભિપ્રાયથી ચાચકની જેમ દાતારને અનુકુળ વચન બેલીને આહાર ગ્રહણું કરે તેને વનપકવચનદોષ કહે છે. જેમ કે દાતા પૂછે કે કૂતરાને,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org