Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
૪૮૮
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका
પ્રશ્ન ૨૫ : પરીષહેય ધ્યાનની સિદ્ધિમાં કેવી રીતે સહાયક છે?
ઉત્તર : પરીષહ અને ઉપસર્ગો આવી પડતાં, જે પરીષતુવિજયી ન હેાય તેને વિચલિતપણુ ઉત્પન્ન થાય છે અને વિચલિત પુરૂષના ચિત્તને એકાગ્રતા રહેતી નથી અને તેથી ધ્યાન પણ થઈ શકતું નથી જે પરીષવિજયી છે, તે મેહીજનાના માનેલા સંકટો ઉપસ્થિત થતાં જ્ઞાનભાવથી શ્રુત થતા નથી. આ પ્રકારે પરીષહુવિજય યાનની સિદ્ધિમાં સહાયક થાય છે.
પ્રશ્ન ૨૬ : તપ-વ્રત શ્રુતમાં હુ ંમેશા નિરત રહેવાનુ કહ્યું ત્યાં હ ંમેશના શુ' અથ સમજવેા ?
ઉત્તર : જ્યાં સુધી ધ્યાનથી વિચલિત થઇ ફ્રીથી અપ*યાન થવાની જરા ઉણુ સંભાવના ન રહે ત્યાં સુધી આ ત્રણમાં હુંમેશા નિરત રહેવુ' એમ સવા શબ્દનું તાત્પ સમજવું,
પ્રશ્ન ૨૭ : ધ્યાનની પ્રાપ્તિ થયે, શું અનંતકાળ સુધી ધ્યાન રહ્યા કરે છે?
ઉત્તર ઃ અંતરમુર્હુત પરમઉત્કૃષ્ટ અભેધ્યાન થાય તે પરમાત્મત્વ-સર્વજ્ઞત્ય-પ્રગટ થઇ જાય છે. ત્યારપછી અતીતધ્યાનાવસ્થા રહે છે. ત્યાં પછી નથી તેા ધ્યાન રહેતું કે નથી તે દયાનની આવશ્યકતા રહેતી.
આ પ્રકારે દ્રવ્યાના યથાર્થ રિજ્ઞાનના ફળભૂત ધ્યાનનું વર્ણન કરીને પૂજ્ય શ્રીમન્નેમિચન્દ્રજી સિદ્ધાંતિદેવ ગ્રંથસમાપ્તિ કરતાં થકાં શ્રુતદેવતા પ્રત્યે ભક્તિ કરીને પોતાની લઘુતાની સૂચના કરતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org