Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 490
________________ गाथा ५८ ४९१ આકાશ દ્રવ્યમાં હોય છે. આકાશ દ્રવ્ય સર્વવ્યાપી છે. બાકીના પાંચ દ્રવ્યમાંથી કઈ દ્રવ્ય કલેકવ્યાપી નથી. પ્રશ્ન ૮ : ક્તત્વ કયા કયા દ્રવ્યમાં હોય છે? ઉત્તર : પિતે પિતાના પરિણમનથી પરિણમે તે કર્તવ છે આ વિવક્ષાથી તે કતૃત્વ બધા દ્રવ્યોમાં રહેલું છે. પરંતુ કર્તવની જેવી પ્રસિદ્ધિ લેકસમુદાયમાં છે એવા કર્તવની અપેક્ષાએ તે માત્ર એક જીવ દ્રવ્ય જ કર્તા છે. આ જીવ, પરમશુદ્ધ નિશ્ચયનયની દ્રષ્ટિથી જે કે પુણ્ય, પાપ, બંધ, મેક્ષ વગેરે સર્વ ભાવ અને પદાર્થોને અકર્તા છે તે પણ શુદ્ધનિશ્ચયનયથી જીવ અનંતજ્ઞાન વગેરેને કર્તા છે. અશુદ્ધનિશ્ચયનયથી રાગાદિ ભાને કર્તા છે, વ્યવહારથી ઘટ, પટ વગેરેને કર્તા છે. પ્રશ્ન ૯ઃ ગતિ હેતુત્વની વિશેષતા કયા કયા દ્રવ્યમાં છે? ઉત્તર : ગતિ હેતુત્વ માત્ર ધર્મદ્રવ્યમાં જ હોય છે. બાકીના પાંચ દ્રવ્યમાં ગતિ હેતુત્વ હાતું નથી. પ્રશ્ન ૧૦ : સ્થિતિહેતુત્વ ક્યા દ્રવ્યમાં હોય છે? ઉત્તર : સ્થિતિ હેતુત્વ એક માત્ર અધર્મદ્રવ્યમાં હોય છે. પ્રશ્ન ૧૧ : અવગાહન હેતુત્વ કયા દ્રામાં હોય છે? ઉત્તર : અવગાહનનુતુત્વ માત્ર આકાશદ્રવ્યમાં જ હોય છે, બાકીના પાંચ દ્રવ્યમાં અવગાહન હેતુત્વ હોતું નથી. સર્વ દ્રવ્યને અવકાશ આપવામાં એક માત્ર આકાશ દ્રવ્ય જ સમર્થ છે. પ્રશ્ન ૧૨ : પરિણમનહેતુત્વ ક્યા દ્રામાં હોય છે? ઉત્તર : પરિણમનહેતુત્વ માત્ર કાળ દ્રવ્યમાં જ હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 488 489 490 491 492 493 494 495 496 497 498