Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 466
________________ માથા ૬૨ ४६७ ઉત્તર : પ્રાયશ્ચિત્ત શાસ્ત્રોની વિધિ અને પિતાના જ્ઞાનબળ અનુસાર પ્રાયશ્ચિત્ત વગેરે આપવાની ક્ષમતાને વ્યવહારવવા કહે છે. પ્રશ્ન ૧૭ : પ્રકારકતવ ગુણ કેને કહે છે? ઉત્તર ઃ સર્વ સંઘની વૈયાવૃત્ય કરવાની વિધિનું સારી રીતે જાણવું અને વૈયાવૃત્ય કરવાની કળાને પ્રકારકત્વ કહે છે. તે પ્રશ્ન ૧૮ : આયાપાયવિદર્શિવ ગુણ કેને કહે છે? ઉત્તર : કઈ પણ કાર્યની હાનિ અને લાભને સ્પષ્ટ અને યથાર્થ રીતે બતાવવાની ચેગ્યતાને આયા પાયવિદર્શિત્વ કહે છે. પ્રશ્ન ૧૯ઃ અપડકતવ ગુણ કોને કહે છે? ઉત્તર : આચાર્યશ્રીના જે ગુણના પ્રભાવથી આલોચના કરનાર સાધુ પિતાના શલ્ય અને દોષનું સંપૂર્ણણે નિવેદન કરી દે તે ગુણને અપીડકવ કહે છે. પ્રશ્ન ૨૦ : અપરિસ્ત્રાવિત્વ ગુણ કેને કહે છે? ઉત્તર : આલોચક શિષ્ય આચાર્યને આલેચનામાં જે દોષ કહે તે દોષ તેમજ તે આલેચનાને સંઘમાં અન્ય કે પાસે પ્રગટ ન કરે તેવી ઉદારતાને અપરિસ્ત્રાવિત્વ ગુણ કહે છે. પ્રશ્ન ૨૧ : નિર્યાપકત્વ ગુણ કહે છે? ઉત્તર : શિષ્ય પાળેલી આરાધના અંતસમય સુધી નિવિંધ્રપણે વહન કરાવે અને સમાધિમરણની શિષ્યને પ્રાપ્તિ થાય તે ઉપાય કરે તેને નિર્યાપકત્વ કહે છે. તે પ્રશ્ન ર૨ઃ શું આચાર્યપરમેષ્ઠી પદસ્થધ્યાનમાં જ ધ્યેય છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498