Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
૮૮
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૮ : કષાયસમુઘાતથી બીજાને ઘાત થઈ જ જાય છે કે કેમ?
ઉત્તર : એને (ઈ) નિયમ નથી.
પ્રશ્ન ૯ : કષાયસમુદ્દઘાતમાં આત્મપ્રદેશે કયાં સુધી બહાર જાય છે?
ઉત્તર દેહપ્રમાણથી ત્રણ ગુણ પ્રમાણુ બહાર પ્રદેશ જાય છે.
પ્રશ્ન ૧૦ : વિક્રિયાસમુદુઘાત કોને કહે છે?
ઉત્તર : શરીર અથવા શરીરનું અંગ વધારવા માટે અથવા બીજું શરીર બનાવવા માટે મૂળ શરીરને ન છેડીને આત્મપ્રદેશનું શરીરની બહાર નીકળવું તેને વિકાસ મુદ્દઘાત કહે છે.
પ્રશ્ન ૧૧ - વિકિયા મુદ્દઘાત કેને હોઈ શકે છે?
ઉત્તર : વિક્રિયાસમુદ્રઘાત દેવ અને નારકીઓને તે હેય છે જ. વિકિયાત્રાદ્ધિધારી મુનીશ્વરને પણ વિકિયાસમુઘાત હોય છે.
પ્રશ્ન ૧૨ : બીજું શરીર બનતાં આત્મા અનેક કેમ નથી થઈ જતા?
ઉત્તર : બીજું શરીર બનવા છતાં મૂળ શરીર તથા અન્ય શરીર અને તે બન્ને વચ્ચે સંધીરૂપે એક જ આત્માના પ્રદેશ હોય છે, તેથી આત્મા એક જ છે. હા, આત્મપ્રદેશને વિસ્તાર (બે શરીરના વચ્ચેના અંતરના ભાગમાં) છેક સુધી હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org