Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
गाथा ३४
२८५ નુબંધી કષાય અને મિથ્યાત્વ હોતાં નથી, પ્રકૃતિઓના આશ્રવન કારણે ન હેવાથી સંવર થઈ જાય છે.
પ્રશ્ન પ૬ : અનંતાનુબંધી કષાયે અહીં કેમ નથી હતી ?
ઉત્તર : સમ્યગૃમિથ્યાત્વ પરિણામ ઉત્પન્ન હોવાથી અશુભેપગની અત્યંત મંદતા થાય છે, તેથી અનંતાનુબંધી કષાય રહી શકતી નથી.
પ્રશ્ન પ૭ : અવિરતસમ્યકત્વ ગુણસ્થાનમાં કઈ પ્રકૃતિઓને સંવર થઈ જાય છે?
ઉત્તર : અવિરત સમ્યકતવ નામના ચેથા ગુણસ્થાનમાં ઉપરોક્ત એક્તાળીસ પ્રકૃતિઓને સંવર થાય છે. અહીં, આ સંવરનું કારણ, સમ્યકત્વપરિણામ છે. આ ગુણસ્થાનમાં અનંતાનુબંધીની ચાર કષાયે અને મિથ્યાત્વ, સમ્યગમિથ્યાત્વ અને સમ્યકત્વ એમ સાતે પ્રકૃતિને ઉપશમ, ક્ષય કે પશમ થવાથી તથારૂપ અશુભપગને અભાવ થઈ જાય છે અને શુદ્ધોપયોગ સાધક શુભપયોગ પ્રગટ થઈ જાય છે.
પ્રશ્ન ૫૮ : દેશવિરત ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિએને સંવર થઈ જાય છે ?
ઉત્તર : દેશવિરત ગુણસ્થાનમાં એકાવન (૫) પ્રકૃતિએને સંવર થાય છે. આમાંની એકતાળીસ (પ્રકૃતિએ તે પૂર્વે સંવૃત થયેલી, બાકીની દસ પ્રકૃતિઓ આ પ્રમાણે છે. (૧) થી () અપ્રત્યાખ્યાનાવરણ કોધ, માન માયા અને લેભ (૫) મનુષ્ય-આયુ (૬) મનુષ્યગતિ (૭)ઔદારિક શરીર (૮) દારિકઅંગોપાંગ (૯) વજઋષભનારાચસહનન (૧૦) મનુષગત્યાનુપૂત્રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org