Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका
ઉત્તર ઃ જીવ દ્રવ્યના અસાધારણ ગુણુ ચૈતન્ય છે. આ ચૈતન્ય જ્ઞાન, દર્શન અને આનંદરૂપ છે.
१६०
પ્રશ્ન ૧૩ : પુદ્ગલદ્રવ્યના અસાધારણ ગુણ કયે છે? ઉત્તર : પુદ્ગલદ્રવ્યના અસાધારણ ગુણુ મૂત્વ છે. આ મૂત્વ રૂપ, રસ, ગંધ અને સ્પમય છે.
પ્રશ્ન ૧૪ : અધર્મ દ્રવ્યના અસાધારણ ગુણ કયા છે? ઉત્તર : અધર્મ દ્રવ્યના અસાધારણ ગુણુ સ્થિતિહેતુત્વ છે. પ્રશ્ન ૧૫ : આકાશ દ્રવ્યના અસાધારણ ગુણુ કયા છે? ઉત્તર : આકાશદ્રવ્યના અસાધારણ ગુણુ વગાહન
હેતુત્વ છે.
પ્રશ્ન ૧૬ : ધદ્રવ્ય પરિણમન શીલ છે કે નહી ? ઉત્તર ઃ ધર્મ દ્રવ્ય પરિણમનશીલ છે, કારણ કે તે એક સત્ છે. પ્રત્યેક સત્ પરિણમનશીલ હોય છે પરંતુ ધર્મ દ્રવ્યનુ પરિણમન કેવળજ્ઞાનગમ્ય છે, જેમકે શુદ્ધજીવ (પરમાત્મા)નુ પરિણમન કેવળ જ્ઞાનગમ્ય છે. પરિણમનશીલ હૈાવા છતાં પણુ પ્રત્યેક દ્રવ્ય નિત્ય (ધ્રુવ) છે. આ ધર્માંદ્રવ્ય પણ નિત્ય (ધ્રુવ) છે.
પ્રશ્ન ૧૭ : ધર્મદ્રવ્ય તા એક છે, તે બધા (દ્રબ્યા) ના ગમનમાં તે સહકારી કારણ કેવી રીતે થઈ શકે ?
ઉત્તર : આકાશના એક પ્રદેશેથી ખીજા પ્રદેશે પહેાંચવાનુ નામ ગતિ છે. આ ગતિ એકસ્વરૂપ છે, તેથી એકરૂપવાળા ગતિસ્વરૂપ કાર્ય માં એક ધદ્રવ્ય કારણુ હાય છે.
પ્રશ્ન ૧૮ : જે સ્થાનના જીવ-પુદ્દગલે ચાલે છે, તે સ્થાન પર રહેલા ધદ્રવ્યના પ્રદેશ જ ગતિહેતુ છે કે આખું યુધદ્રવ્ય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org