Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका
અસખ્યાત અને વળી અનંત પણ છે. અસ'નીપ'ચેન્દ્રિય જાતિ અને સંજ્ઞીપંચેન્દ્રિયજાતિ આ બન્ને પંચેન્દ્રિયજાતિ નામકર્મના (ઉત્તર)ભેદ જાણુવા.
પ્રશ્ન ૩૯ : તેવીસમેા બધાપસર કોને અને કયારે થાય છે?
२८०
ઉત્તર : બાવીસમા અધાપસરણથી થવાવાળા સ્થિતિમધથી આ થતા થતા જ્યારે શતપૃથકત્વસાગરપ્રમાણ એછે. સ્થિતિખંધ થઈ જાય છે ત્યારે તિર્યંચગતિ, તિર્યં ગત્યાનુપૂ અને ઉદ્યોત આ ત્રણ પ્રકૃતિને એક સાથે 'ધન્યુચ્છેદ થઈ જાય છે.
પ્રશ્ન ૪૦ ચાવીસમા અધાપસરણુકાના અને કયારે થાય છે?
ઉત્તર ; તેવીસમા અધાપસરણમાં થવાવાળા સ્થિતિમ ધથી ઓછા થતા થતા જ્યારે શતપૃથકત્વસાગર પ્રમાણુ બધુ આછે. થઈ જાય છે ત્યારે નીચગેાત્ર કમના બંધન્યુચ્છેદ થઈ જાય છે. પ્રશ્ન ૪૧ : પચીસમેા બધાપસરણ કાના અને કયારે થાય છે?
ઉત્તર : ચાવીસમા બધાપસરણમાં સ્થિતિમ ધથી એ થતા થતા જ્યારે શતપૃથકત્વસાગર પ્રમાણુ એ સ્થિતિમ ધ રહી જાય છે. ત્યારે અપ્રશસ્તવિહાયેાગતિ, દુર્જીંગ, દુઃસ્વર અને અનાદેય આ ચાર પ્રકૃતિના એક સાથે ખંધન્યુચ્છેદ થઈ જાય છે.
પ્રશ્ન ૪૨ : છવ્વીસમેા અધપસરણુ કોના અને કયારે
થાય છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org