Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका
चेदणपरिणामा जो कम्मस्सासवणिराहणे हे दू सो भावसंवरा खलु दव्वस्सासवणिरेहिणा अण्णो ॥ ३४
२७०
અન્વય : બે ચળવરામે મ્નસાસાિદળે દેવું સે खलु भावसंवरा, दव्वस्सासवणिरोहिणा अण्णो ।
અર્થ : જે ચેતનપરિણામ કર્મના આસ્રવ રાકવામાં કારણ છે તે નિશ્ર્ચયથીભાવસવર છે, અને દ્રવ્યાશ્રવનું રોકાઇ જવું તે દ્રવ્યાશ્રવ છે.
પ્રશ્ન ૧ : શું ચેતનપરિણામ આવતાં કર્માને રોકી દે છે ? ઉત્તર : ચેતનપરિણામ આવતાં કર્મોને તે રાતુ નથી. પરંતુ શુદ્ધ ચેતનપરિણામના નિમિત્તથી કર્માનું આવવું રોકાઈ જાય છે અર્થાત્ કમાં આવતાં નથી.
પ્રશ્ન ૨ : શુદ્ધ ચેતનપરિણામની ઉત્પત્તિ કેવી રીતે થાય છે? ઉત્તર : અનાદિ-અનંત, અહેતુક, સહેજાન દમય, નિત્યપ્રકાશમાન, ધ્રુવ, કારણપરમાત્મસ્વરૂપ, શુદ્ધ, ચૈતન્યસ્વભાવની, ભાવનાથી શુદ્ધ ચૈતન્યપરિણામની ઉત્પત્તિ થાય છે.
પ્રશ્ન ૩ : શુદ્ધ ચૈતન્યસ્વભાવ અનાદિ-અનંત કેવી રીતે છે?
ઉત્તર : ચૈતન અથવા ચૈતન્યસ્વભાવ સત્ છે. સની નથી હાતી શરૂઆત કે નથી હાતા અંત, માત્ર પરિણમન થયા કરે છે. અહી` પરિણમન ઉપર દ્રષ્ટિ નથી કારણ કે પરિણામ તે સમયમાત્ર રહીને નાશ પામે છે. હું (આત્મદ્રવ્ય) તેા આગળ પણ છે જ. પિરણામ તે સમયમાત્ર હાય છે,
હું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org