Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
२६८
द्रव्यसंग्रह प्रभोत्तरी टीका ઉત્તર : આ વિભાગીકરણ સ્વયં થઈ જાય છે, અને તેનું કારણ પણ તે જ પરિણામ છે જે બંધનું કારણ છે; જે પ્રમાણે ભેજન કર્યો પેટમાં પહોંચેલે આહાર, કેટલું લેહી બને, કેટલું માંસ બને, કેટલે મળ બને વગેરે રૂપે સ્વયં વહેંચાઈ જાય છે, તે પ્રમાણે આ વિભાગીકરણનું કારણ જે કાંઈ કહેવું હોય તે તે માત્ર જઠરાગ્નિ જ છે.
પ્રશ્ન ૩૬ : ચાર પ્રકારને બંધ કયા કયા કારણથી થાય છે?
ઉત્તર : પ્રકૃતિ અને પ્રદેશબંધ વેગથી થાય છે અને સ્થિતિબંધ તથા અનુભાગબંધ કષાયથી થાય છે.
પ્રશ્ન ૩૭ : પેગ કેને કહે છે? ઉત્તર : આત્માને પ્રદેશનું પરિસ્પદંન થવું તે યંગ છે. પ્રશ્ન ૩૮ : ગ શું આત્માને સ્વભાવ છે?
ઉત્તર : આત્મપ્રદેશના પરિસ્પંદનરૂપગ આત્માને સ્વભાવ નથી, તે તે કર્મોદયવસતાથી થાય છે. ગશક્તિ અવશ્ય ગુણ અથવા સ્વભાવ છે, તે કર્મોદયવશ પરિસ્પંદનરૂપે પરિણમે છે અને પ્રતિનિયત કર્મોદયને અથવા સર્વ કર્મોદયના અભાવ થતાં, તેનું નિષ્ક્રિય પરિણમન થાય છે. નિશ્ચયનયથી શુદ્ધઆત્મપ્રદેશે નિષ્ક્રિય છે, વ્યવહારનયથી સક્રિય છે.
પ્રશ્ન ૩૯ : કષાય કેને કહે છે?
ઉત્તર : જે આત્માને કશે અર્થાત દુઃખ આપે અર્થાત જે નિર્દોષ પરમાત્મતત્વની ભાવનામાં અવરોધ કરે તેને કષાય કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org