Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
गाथा १४
- ઉત્તર ઃ ના, આત્મા પિતાની ક્રિયાથી જ કિયાવાન હોય છે, પરંતુ એ જ સહજ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે કે ધર્માસ્તિકાયનું નિમિત્ત પામીને આત્મા પિતાની સ્વતંત્રકિયાથી કિયાવાન થે
પ્રશ્ન ૪૫ : સિદ્ધ પ્રભુ સિદ્ધ–અવસ્થામાં કેટલે સમય
ઉત્તર ઃ સિદ્ધપર્યાય સ્વાભાવિક અને અનૈમિત્તિક છે. તેથી કાયમ રહે છે. સૂફમદ્રષ્ટિ અથવા વસ્તુસ્વભાવથી જોતાં પ્રતિસમય નવું નવું પરિણમન થયે જ જાય છે, પરંતુ તે અનૈમિત્તિક અને સ્વાભાવિક રહેવાથી પૂર્ણપણે એકસરખું જ રહે છે, તેથી સિદ્ધપર્યાય નિત્ય કહેવાય છે.
પ્રશ્ન ૪૬ : નવું નવું પરિણમન સિદ્ધોમાં કેમ થાય છે?
ઉત્તર : જેમ અર્ધો કલાક વીજળી (વીજળીને પ્રકાશ) ચાલી તે ત્યાં પ્રતિક્ષણ નવી નવી વિજળી થઈ સગપણે ચાલુ રહેવાથી અને સમાન પ્રકાશવાળી હોવાથી તેમાં ભેદ માલુમ પડતું નથી. તેવી રીતે સિદ્ધોના દરેક સમયના પરિણમનમાં ભેદ હોતું નથી, તે પણ દરેક સમયે (નવી, નવી) શક્તિને ઉપગ થઈ જ રહ્યો છે.
પ્રશ્ન ૪૮ : દરેક સમયે ઉત્પત્તિ-વિનાશ થવાનું શું કારણ છે?
ઉત્તર : અગુરૂ લઘુ ગુણના છ વૃદ્ધિસ્થાનમાં અને છે હાનિસ્થાનમાં પરિણમન થવાથી ઉત્પાદ-વ્યય થતું રહે છે.
પ્રશ્ન ૪૯ : સિદ્ધ ભગવાનમાં સ્થૂળ રૂપથી કેઈ ઉત્પાદવ્યય થાય છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org