Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
गाथा १३
ઉત્તર : અહંન્ત–પરમેષ્ઠીને જ્યારે યેગને નાશ થઈ જાય છે ત્યારથી માંડીને જ્યાં સુધી શરીરથી મુક્ત ન થાય ત્યાં સુધી અગકેવળી કહેવાય છે. અગકેવળીને કાળ અ૩૨ એ પાંચ હસ્વ અક્ષરેને બેલવામાં થાય તેટલે જ છે. તે (કાળ)ને પાછળના ભાગમાં બોર અને છેલ્લે તેર અને જે તીર્થકર ના હોય તે બાર પ્રકૃતિઓને ક્ષય થઈ જાય છે.
પ્રશ્ન ૩૬ : ચૌદમાં ગુણસ્થાન પછી શું સ્થિતિ હોય છે?
ઉત્તર : અગકેવળી (ગુણસ્થાન પછી તુરત જ શરીરથી મુક્ત થઈને આત્મા) બીજા સમયમાં લોકના અગ્રભાગમાં જઈને વિરાજમાન થાય છે. તેમને સિદ્ધ ભગવાન કહે છે.
પ્રશ્ન ૩૭ : યથાખ્યાતચારિત્ર અને કેવળજ્ઞાન થયા પછી તુરત જ મેક્ષ કેમ નથી થતું?
ઉત્તર : જો કે તેરમા ગુણસ્થાનના પહેલા સમયમાં રત્નત્રયની પૂર્ણતા થઈ ગઈતોપણ, ગવ્યાપાર તેરમા ગુણસ્થાનમાં ચારિત્રમાં કંઈક મલિનતા ઉત્પન્ન કરે છે અર્થાત્ પરમયયાખ્યાત ચારિત્ર થવા દેતા નથી. જેમકે કઈ પુરૂષે ચોરીને ત્યાગ કરી દીધું છે તે પણ ચોરને સંસર્ગ થાય છે ત્યાં દોષ ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન ૩૮ : સંગકેવળીના અંતમાં તે યુગને પણ અભાવ થઈ જાય છે તે પછી તેરમા ગુણસ્થાન પછી જ નિર્વાણ પ્રાપ્તિ કેમ થતી નથી ?
ઉત્તર : તેરમાં ગુણસ્થાન પછી, વેગને અભાવ થયા છતાં પણ અંતર્મુહુર્ત સુધી અઘાતિ-કર્મોને ઉદય ચારિત્રમળ ઉત્પન્ન કરે છે તેથી અઘાતિ કર્મોના ઉદય-સત્વ સમાપ્ત થતાં તુરત જ મેક્ષ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org