________________
૧૫૮
સતી મયણરેહા
ક્યઃ નમિરાજ મહારાજકી જે. નગરમાંથી પણ જવાબ આ ચંદ્રયશા મહારાજકી જે. - હવે નમિરાજ ચાલવાની તૈયારી કરે છે એવામાં છેટેથી બે સાધ્વીઓને આવતાં જોઈ. તેથી તે એમની પાસે ગયા ને વંદન કર્યું. પછીનમ્રતાથી પૂછ્યું હે મહાસતીજી! આ લડાઈના મેદાનમાં આપનું પધારવું કેમ થયું ? સાવી ગંભીર શબ્દ બોલ્યા : રાજન્! આ મનુષ્યને સંહાર શાને કરે છે ? આ લેહીની નદીઓ વહેવરાવીને મેળવેલ
યે તમારું શું ભલું કરી શકે એમ છે? અને તેમાં ભાઈએ ભાઈની સાથે યુદ્ધ કરવું તે શું વ્યાજબી છે ? નમિરાજ કહે, મહાસતીજી ! આપ તે જગતના બધા જેને સરખા ગણે એટલે ભાઈજ કહે પણ એવા છકી ગયેલા ભાઈઓની સાન ઠેકાણે લાવવા માટે આ યુદ્ધ કરવું જ પડશે.
આ સાધ્વી તેજ સુવ્રતા--મહાસતી મયણરેહા. તે બેલ્યા : તે તમારે સગોભાઈ થાય છે. તમને બંનેને જન્મ દેનારી હું આ રહી. નમિરાજ કહે કેવી ગપ ! એ હેઈજ કેવી રીતે શકે? મહાસતીજી આવી વાતો સાંભળવાને હવે વખત નથી. ચાલે શૂરા સરદારે !
સુત્રતા બેલ્યા : પણ સબુર, રાજન્ ! મારી એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com.