Book Title: Bal Granthavali Biji Shreni
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarshi Shah

View full book text
Previous | Next

Page 284
________________ ૨૮૦ સ્વાધ્યાય હરખ ઉભરાવ. તેમના જેવા ગુણ મેળવવાની ઈચ્છા થાવ. હે નાથ ! જેઓ રેગ, શક, ભૂખતરસથી પીડાતા હોય તેમને જોઈ મારા હૃદયમાં કરુણા (દયા) ઉત્પન્ન થાવ. તેમને મદદ કરવાનો મનોરથ સાંપડો. હે નાથ ! જેઓ ખેટા માર્ગે ચડી ગયા હોય અને કોઈ હિતેચ્છની શીખામણ પણ માનતા ન હોય તેવા તરફ મારું મન સમભાવવાળું થાવ. તેમના તરફ ક્રોધ કે ગુસ્સે કરી હું નાહક મારા આત્માને મલિન ન કરૂં. હે નાથ ! મારું મન સુખમાં છકી ન જાય, દુઃખમાં ડરી * ન જાય તેવું થાવ. અને મને જોઈતી વસ્તુઓ મળી જાય તે અભિમાન ન થાવ. ન મળે તો ખેદ ન થાવ. વળી સુખી કે દુઃખી હાલતમાં પણ મારું મન સમભાવવાળું થાવ. હે નાથ ! મારામાં ક્ષમાને વાસ થાવ, ક્રોધને નાશ થાવ. નમ્રતાને વાસ થાવ, અભિમાનને નાશ થાવ. સરળતાનો વાસ થાવ. કપટ (માયા)ને નાશ થાવ. સંતેષને વાસ થાવ, ભિખારીવૃત્તિ (લેભ– તૃષ્ણા) નો નાશ થાવ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300