Book Title: Bal Granthavali Biji Shreni
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarshi Shah

View full book text
Previous | Next

Page 286
________________ ૨૮૨ સ્વાધ્યાય સહુ તરફ પ્રેમ બતાવવાની ઈચ્છા થાય; જગતમાં ધર્મની મોટાઈ બતાવી શકાય એવી શકિત આવે. હે નાથ ! મારા જીવનની ઝીણામાં ઝીણી ખખતે પણ વિવેક ને સાવધાનીવાળી થાયઃ જેમકે ખાવું, પીવું, હરવુ ફરવુ, બેોલવુ, વસ્તુઓ લેવી સૂકવી, નકામી વસ્તુઓ ફેંકી દેવી વગેરે. એ બધી ક્રિયાએ એવી રીતે થાય જેથી બીજાને જરા પણ નુકશાન ન થાય. હે નાથ ! મને કાંઇ ને કાંઇ તપ કરવાના મનેારથ થાવ. જો મારાથી ઉપવાસ, એકાસણા, આયંબિલ વગેરે ન બને તે છેવટે ઉણાદરીત્રત–ભુખ હાય તેથી બે કાળિયા આછું ખાવાના સયમ જરૂર કેળવાવ. હે નાથ ! મારામાં સેવા ભાવના પ્રગટે. જેથી દીનદુખી, આંધળાં પાંગળાં, ઘરડાં, આતમાં આવી પડેલાં માણસાને હું કાઇ પણ રીતે ઉપયોગી થઇ શકુ. હે નાથ ! મને સવારે ઉઠી આત્મચિંત્વન કરવાની ટેવ પડેા. સુતી વખતે દિવસના કામ સંભારી જવાની આદત પડા. જેથી હું મારી ભૂલો સુધારી આગળ વધી શકું. હે નાથ ! આપની નિરંતર સેવાભકિત કરવાનું મન થજો. કદી મારા દુર્ભાગ્યે એમ ન બને તે આછામાં આછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300